ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર
"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ
"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી
"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ. 1944માં ગુજરાત વિઝ્યુઅલ આર્ટીસ્ટ એસોસિએશનની સ્થાપના કરનાર બંસીલાલ વર્માનું ઉપનામ જણાવો.

ચોટીયાનો ચીકો
કલાગુરુ
ચકોર
લેન્ડસ્કેપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP