ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? મહાદેવ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી પ્રેમાનંદ મહાદેવ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? ઉમાશંકર જોશી ગાંધીજી બ. ક. ઠાકોર મુનશી ઉમાશંકર જોશી ગાંધીજી બ. ક. ઠાકોર મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? નર્મદ ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. માંડવી વઢવાણ વાસદ વીરપુર માંડવી વઢવાણ વાસદ વીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો. પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ભરત અશોકભાઈ દવે રજની લીલાશંકર દવે ભાવિક જેઠાલાલ દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ભરત અશોકભાઈ દવે રજની લીલાશંકર દવે ભાવિક જેઠાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. આપની યાદી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને સારસી નદીનું સિંધુને આમંત્રણ આપની યાદી મને જોઈને ઊડી જતાં પક્ષીઓને સારસી નદીનું સિંધુને આમંત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP