ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? મહાદેવ દેસાઈ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ મહાદેવ દેસાઈ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિષાદનો સાદ' કાવ્યસંગ્રહ કોનો છે ? મધુસૂદન કોઠારી સુન્દરમ રાજેન્દ્ર શાહ યશવંત શુક્લ મધુસૂદન કોઠારી સુન્દરમ રાજેન્દ્ર શાહ યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ? પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા નર્મદ સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? માનવીની ભવાઈ મળેલા જીવ વળામણાં પાછલે બારણે માનવીની ભવાઈ મળેલા જીવ વળામણાં પાછલે બારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ના રચયિતાનું નામ જણાવો. નરસિંહ ભોજો મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ ભોજો મીરાંબાઈ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? જય સોમનાથ પાટણની પ્રભુતા પૃથ્વીવલ્લભ ગુજરાતનો નાથ જય સોમનાથ પાટણની પ્રભુતા પૃથ્વીવલ્લભ ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP