ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?

મહાદેવ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો.

પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે
ભરત અશોકભાઈ દવે
રજની લીલાશંકર દવે
ભાવિક જેઠાલાલ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.
આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે.

આપની યાદી
મને જોઈને ઊડી જતાં પક્ષીઓને
સારસી
નદીનું સિંધુને આમંત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP