ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ?

પ્રેમાનંદ
મહાદેવ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ?

નરસિંહરાવ દિવેટીયા
રતિલાલ બોરીસાગર
ચંદ્રકાંત બક્ષી
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ?

કવિ બોટાદકર
નટવરલાલ પંડ્યા
અરદેશર ખબરદાર
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP