ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? પ્રેમાનંદ મહાદેવ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી પ્રેમાનંદ મહાદેવ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મનોહર ત્રિવેદી મુકુલ ચોકસી નાથાલાલ દવે હરિહર ભટ્ટ મનોહર ત્રિવેદી મુકુલ ચોકસી નાથાલાલ દવે હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? ભયાનક કરૂણ હાસ્ય વીર ભયાનક કરૂણ હાસ્ય વીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ? નરસિંહરાવ દિવેટીયા રતિલાલ બોરીસાગર ચંદ્રકાંત બક્ષી જુગતરામ દવે નરસિંહરાવ દિવેટીયા રતિલાલ બોરીસાગર ચંદ્રકાંત બક્ષી જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી - આ ભક્તિસભર રચના કોની છે ? નરસિંહ મહેતા અખો મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા અખો મીરાંબાઈ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર બળવંતરાય ઠાકોર કવિ બોટાદકર નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP