ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ?

સુરેશ દલાલ
ત્રિભુવનદાસ લુહાર
જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

ભારતરત્ન
પદ્મભૂષણ
પદ્મવિભૂષણ
રેમન મેગ્સેસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP