ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુક્તક કાવ્યપ્રકારની શી વિશેષતા છે ? ચમત્કૃતિ અસરકારકતા આઠ પંક્તિ લાઘવ ચમત્કૃતિ અસરકારકતા આઠ પંક્તિ લાઘવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? મુકેશ જોષી શ્યામ સાધુ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી મુકેશ જોષી શ્યામ સાધુ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ? શલોકા એકાદશસ્કંધ રામરાજિયો દ્વાદશમાસ શલોકા એકાદશસ્કંધ રામરાજિયો દ્વાદશમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? રમણલાલ સોની કુંદનિકા કાપડિયા સુરેશ દલાલ પ્રહલાદ પારેખ રમણલાલ સોની કુંદનિકા કાપડિયા સુરેશ દલાલ પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલા કવિઓના નામમાંથી ક્યા કવિએ ‘આંખે કંકુના સુરજ આથમ્યા'નું લેખન કરેલ છે ? ધીરુબેન પટેલ રાવજી પટેલ લાભશંકર ઠાકર ભોળાભાઈ પટેલ ધીરુબેન પટેલ રાવજી પટેલ લાભશંકર ઠાકર ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP