ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? ત્રિભુવનદાસ લુહાર જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોશી સુરેશ દલાલ ત્રિભુવનદાસ લુહાર જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોશી સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? ઉદ્યોગપતિ રમતવીર મહાન સાહિત્યકાર મહાન ગાયક ઉદ્યોગપતિ રમતવીર મહાન સાહિત્યકાર મહાન ગાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંચવટી શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ ઉપપદ બહુવ્રીહી દ્વંદ્વ દ્વિગુ ઉપપદ બહુવ્રીહી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા રણજિતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. વડોદરા સુરત નવસારી કપડવંજ વડોદરા સુરત નવસારી કપડવંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. - આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉપમા રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ચુનીલાલ શાહ ગુણવંત આચાર્ય ગુણવંત શાહ ચુનીલાલ મડિયા ચુનીલાલ શાહ ગુણવંત આચાર્ય ગુણવંત શાહ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP