ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? ત્રિભુવનદાસ લુહાર જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોશી સુરેશ દલાલ ત્રિભુવનદાસ લુહાર જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોશી સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ? ધીરુબેન પટેલ સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા ઈલા આરબ મહેતા ધીરુબેન પટેલ સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા ઈલા આરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી" પ્રેમાનંદ નાકર ભાલણ દયારામ પ્રેમાનંદ નાકર ભાલણ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દલપતરામ પ્રેમાનંદ દયારામ અખો દલપતરામ પ્રેમાનંદ દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ? પન્નાલાલ પટેલ ઉશનસ્ ગોવર્ધનરામ ત્રિપાઠી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ઉશનસ્ ગોવર્ધનરામ ત્રિપાઠી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક 'લક્ષ્મી' કોની રચના છે ? દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા રમણલાલ નીલકંઠ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા રમણલાલ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP