ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ?

ત્રિભુવનદાસ લુહાર
સુરેશ દલાલ
જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી"

ભાલણ
પ્રેમાનંદ
નાકર
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

શિવકુમાર જોશી
જયોતિન્દ્ર દવે
જયંત પાઠક
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
શ્યામ સાધુ
નાનાભાઈ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP