ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? સુરેશ દલાલ ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે ત્રિભુવનદાસ લુહાર સુરેશ દલાલ ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર ગની દહીંવાલાનું મૂળનામ જણાવો. ઇલિયાસ ગની અબ્દુલ ગની કરીમ ગની હુસેન ગની ઇલિયાસ ગની અબ્દુલ ગની કરીમ ગની હુસેન ગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તેજરેખા’ કોનો કાવ્યસંગ્રહ છે ? ઇન્દુલાલ ગાંધી યશવંત શુક્લ મધુ રાય સુરેશ જોષી ઇન્દુલાલ ગાંધી યશવંત શુક્લ મધુ રાય સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈમાં મોં આગળ શું રાખી અભિનેતા ગણેશનું પાત્ર ભજવે છે ? થાળી વીંઝણો સુપડું પદડો થાળી વીંઝણો સુપડું પદડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ? આઈ. કે. વીજળીવાળા દક્ષેશ ઠાકર ત્રિભુવનદાસ લુહાર ઈશ્વર પેટલીકર આઈ. કે. વીજળીવાળા દક્ષેશ ઠાકર ત્રિભુવનદાસ લુહાર ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? જ્ઞાનસાગર રાસ્તેગોફતાર સૌરાષ્ટ્ર દર્પણ વિજ્ઞાન વિલાસ જ્ઞાનસાગર રાસ્તેગોફતાર સૌરાષ્ટ્ર દર્પણ વિજ્ઞાન વિલાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP