ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? ત્રિભુવનદાસ લુહાર સુરેશ દલાલ જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર સુરેશ દલાલ જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્ય પ્રકાર ___ તરીકે ઓળખાય છે. છપ્પા ફાગુ ચાબખા કાફી છપ્પા ફાગુ ચાબખા કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચિનુ મોદીનું ઉપનામ જણાવો. અજ્ઞેય ઈર્શાદ અદલ નિરલા અજ્ઞેય ઈર્શાદ અદલ નિરલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી" ભાલણ પ્રેમાનંદ નાકર દયારામ ભાલણ પ્રેમાનંદ નાકર દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? શિવકુમાર જોશી જયોતિન્દ્ર દવે જયંત પાઠક પ્રહલાદ પારેખ શિવકુમાર જોશી જયોતિન્દ્ર દવે જયંત પાઠક પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? મકરંદ દવે શ્યામ સાધુ નાનાભાઈ ભટ્ટ મણિલાલ દ્વિવેદી મકરંદ દવે શ્યામ સાધુ નાનાભાઈ ભટ્ટ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP