ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ?

સુરેશ દલાલ
ઉમાશંકર જોશી
જ્યોતીન્દ્ર દવે
ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

આઈ. કે. વીજળીવાળા
દક્ષેશ ઠાકર
ત્રિભુવનદાસ લુહાર
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

જ્ઞાનસાગર
રાસ્તેગોફતાર
સૌરાષ્ટ્ર દર્પણ
વિજ્ઞાન વિલાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP