ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ?

રામનારાયણ પાઠક
સુરસિંહજી ગોહિલ
ન્હાનાલાલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ?

વિજયરામ વૈદ્ય
વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી
વાડીલાલ ડગલી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP