ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ?

શ્રી છત્રપતિ શાહુજી મહારાજ
શ્રી મામા સાહેબ ફડકે
શ્રી જુગતરામ દવે
શ્રી પરીક્ષિતલાલ મજુમદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ?

વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી
જયોતીન્દ્ર દવે
જયંત કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?

મણિલાલ નભુભાઈ
રમણભાઈ નીલકંઠ
મણિશંકર રત્નજી ભટ્ટ
મહાકવિ પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP