ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કોની કૃતિ છે ? નારાયણ દેસાઈ નરહરિ પરીખ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ નરહરિ પરીખ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2011 2008 2010 2009 2011 2008 2010 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકાન્ત કાવ્યસંગ્રહ કોનો છે ? નિરંજન ત્રિવેદી વેણીભાઈ પુરોહિત હરિન્દ્ર દવે સુરેશ દલાલ નિરંજન ત્રિવેદી વેણીભાઈ પુરોહિત હરિન્દ્ર દવે સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે ? નવલરામ દલપતરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ દલપતરામ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ? કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ધૂમકેતુ સ્વામી સચ્ચિદાનંદ કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી ધૂમકેતુ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP