ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કોની કૃતિ છે ? ઝવેરચંદ મેઘાણી નરહરિ પરીખ ચુનીલાલ મડિયા નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી નરહરિ પરીખ ચુનીલાલ મડિયા નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ? હેમચંદ્રાચાર્ય વિમળસૂરિ મેરૂતુંગાચાર્ય કુમારપાળ હેમચંદ્રાચાર્ય વિમળસૂરિ મેરૂતુંગાચાર્ય કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? પરબ તરસ વાટીકા જલધારા પરબ તરસ વાટીકા જલધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? પુત્ર વિવાહ દાણલીલા દાણચાતુરી સુદામાચરિત્ર પુત્ર વિવાહ દાણલીલા દાણચાતુરી સુદામાચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વીસમી સદી' સામયિકના તંત્રી કોણ હતા ? કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી રાજા રામમોહન રાય હાજી મોહમ્મદ અલારખા શિવજી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી રાજા રામમોહન રાય હાજી મોહમ્મદ અલારખા શિવજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP