ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

ગુજરાત સરકાર
એલેકઝાન્ડર ફાર્બસ
કવિ નર્મદ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં - આ પંક્તિ નો છંદ જણાવો.

મંદાક્રાન્તા
શાર્દૂલવિક્રીડિત
પૃથ્વી
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ?

પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી
પીતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP