ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કવિ નર્મદ
ગોવર્ધનરામ ત્રિપાઠી
એલેકઝાન્ડર ફાર્બસ
ગુજરાત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ?

મન નો ડગે - ગંગાસતી
બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે
અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ
તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

સિતાંશુ યશશ્ચંદ્ર
અમૃતલાલ યાજ્ઞિક
યશવંત શુક્લ
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP