ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? કવિ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર કવિ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૉનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે ? બ. ક. ઠાકોર ક.મા.મુનશી ઉશનસ્ મ. હ. પટેલ બ. ક. ઠાકોર ક.મા.મુનશી ઉશનસ્ મ. હ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? મન નો ડગે - ગંગાસતી બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે મન નો ડગે - ગંગાસતી બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ? સિતાંશુ યશશ્ચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર સિતાંશુ યશશ્ચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો જન્મ ક્યા થયો હતો ? સુરત ભાવનગર અમદાવાદ રાજકોટ સુરત ભાવનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ‘પ્રહસન’ લખનાર સર્જક કોણ હતા ? નવલરામ દલપતરામ રણછોડભાઈ દવે નર્મદ નવલરામ દલપતરામ રણછોડભાઈ દવે નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP