ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કવિ નર્મદ
એલેકઝાન્ડર ફાર્બસ
ગુજરાત સરકાર
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ?

પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો.

ચુનીલાલ આસારામ લોહાણા
હિંમતલાલ રામચંદ્ર દવે
કેશવ હર્ષદ ધ્રુવ
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

જય વસાવડા
કુમારપાળ દેસાઈ
કુન્દનિકા કાપડિયા
વિનોદિની નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP