ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

એલેકઝાન્ડર ફાર્બસ
ગુજરાત સરકાર
ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો.

મનુભાઈ પંચોળી
ઠક્કરબાપા
માનભાઈ ભટ્ટ
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ?

કરસનદાસ લુહાર
કરસનદાસ મૂળજી
સુજાતા ભટ્ટ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP