ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

ગુજરાત સરકાર
ગોવર્ધનરામ ત્રિપાઠી
એલેકઝાન્ડર ફાર્બસ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ?

રસિકલાલ છોટાલાલ પરીખ
કનૈયાલાલ માણેકલાલ મુનશી
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
બાલાશંકર વીરચંદ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

નકુલ : મણિ પુષ્પક
ભીમ : પૌન્ડ્ર
અર્જુન : દેવદત્ત
યુધિષ્ઠિર : અનંત વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP