ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં નજર મારી ઠરે' - આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ? કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી ચં. ચી. મહેતા કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચારણ કન્યા' કાવ્યના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક રમેશ પારેખ દુલાભાયા કાગ ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક રમેશ પારેખ દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી સ્વામી આનંદ વિનોબા ભાવે રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજી સ્વામી આનંદ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે ? ઉમાશંકર જોશી ગુલાબદાસ બ્રોકર ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ઉમાશંકર જોશી ગુલાબદાસ બ્રોકર ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? રવિશંકર મહારાજ કાન્ત કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ કાન્ત કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP