ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં નજર મારી ઠરે' - આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ? કલાપી ઉમાશંકર જોશી સુંદરમ્ ચં. ચી. મહેતા કલાપી ઉમાશંકર જોશી સુંદરમ્ ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ? મંગલ પ્રભાત હિન્દ સ્વરાજ અનાશક્તિયોગ સત્યના પ્રયોગો મંગલ પ્રભાત હિન્દ સ્વરાજ અનાશક્તિયોગ સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? મીરાંબાઇ ભોજા ભગત દયારામ નરસિંહ મહેતા મીરાંબાઇ ભોજા ભગત દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ સંદર્ભે બયલાટનો અર્થ શું થાય ? ભાવપ્રધાન ઘૂઘરા રમવા શેરી નાટક ભવૈયા ભાવપ્રધાન ઘૂઘરા રમવા શેરી નાટક ભવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને કયું કાવ્ય લખેલું છે ? જનાર્દન તપસ્વી જનતા જનાર્દન ગુજરાતના સંત જનાર્દન તપસ્વી જનતા જનાર્દન ગુજરાતના સંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિ કે' નિબંધસંગ્રહ કોનો છે ? ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ રાજેન્દ્ર શાહ સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ રાજેન્દ્ર શાહ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP