ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં નજર મારી ઠરે' - આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ? સુંદરમ્ ઉમાશંકર જોશી કલાપી ચં. ચી. મહેતા સુંદરમ્ ઉમાશંકર જોશી કલાપી ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? મનમોહનદાસ રણછોડદાસ મયારામ શંભુનાથ જદુરામ ગોરધન કડિયા મનમોહનદાસ રણછોડદાસ મયારામ શંભુનાથ જદુરામ ગોરધન કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ? કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ ગુપ્તા સુરેશ દલાલ કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી કવિ રમેશ ગુપ્તા સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ સ્વામી આનંદની છે ? દિવ્યચક્ષુ સંત કથાઓ લોકગીતા ગીતાધર્મ દિવ્યચક્ષુ સંત કથાઓ લોકગીતા ગીતાધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? નર્મદ હેમચંદ્રાચાર્ય રણજીતરામ મહેતા રામનારાયણ પાઠક નર્મદ હેમચંદ્રાચાર્ય રણજીતરામ મહેતા રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? જેતપુર માણેકપુર વીરપુર વડાલી જેતપુર માણેકપુર વીરપુર વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP