ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? પદ્મવિભૂષણ ભારતરત્ન રેમન મેગ્સેસે પદ્મભૂષણ પદ્મવિભૂષણ ભારતરત્ન રેમન મેગ્સેસે પદ્મભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ઉમાશંકર જોષી ચંદ્રકાંત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક.મા.મુનશી ઉમાશંકર જોષી ચંદ્રકાંત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? જોરાવરસિંહ જાદવ ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ શાહબુદ્દીન રાઠોડ જોરાવરસિંહ જાદવ ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ શાહબુદ્દીન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાંથી મળેલા પાત્રો પર ચતુર કાગડા અને ચતુર શિયાળની વાર્તા જોવા મળે છે ? ધોળાવીરા રોજડી રંગપુર લોથલ ધોળાવીરા રોજડી રંગપુર લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાત સાહિત્ય અકાદમી એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? બાલાશંકર કંથારીયા મણીલાલ દ્વીવેદી નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારીયા મણીલાલ દ્વીવેદી નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP