ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? સ્મરણ ગ્રંથ આત્મકથા વ્યાકરણગ્રંથ પ્રશસ્તિકાવ્ય સ્મરણ ગ્રંથ આત્મકથા વ્યાકરણગ્રંથ પ્રશસ્તિકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. લબ્ધ, મત્લા મત્લા, મકતા પંક્તિ, નઝમ નઝમ, લબ્ઝ લબ્ધ, મત્લા મત્લા, મકતા પંક્તિ, નઝમ નઝમ, લબ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો. ઉશનસ્ ધૂમકેતુ દર્શક બેફામ ઉશનસ્ ધૂમકેતુ દર્શક બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આદિકવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ જણાવો. તળાજા શિનોર વીરપુર તલગાજરડા તળાજા શિનોર વીરપુર તલગાજરડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉખાણામાં શું રજૂ થાય છે ? જ્ઞાતિની ઓળખ રાષ્ટ્રીયતા કવિતાની લાક્ષણિકતા વ્યક્તિની લાક્ષણિકતા જ્ઞાતિની ઓળખ રાષ્ટ્રીયતા કવિતાની લાક્ષણિકતા વ્યક્તિની લાક્ષણિકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? કાકાસાહેબ કાલેલકર મહાદેવભાઈ દેસાઈ મણિલાલ દ્વિવેદી કલાપી કાકાસાહેબ કાલેલકર મહાદેવભાઈ દેસાઈ મણિલાલ દ્વિવેદી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP