ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? આત્મકથા વ્યાકરણગ્રંથ સ્મરણ ગ્રંથ પ્રશસ્તિકાવ્ય આત્મકથા વ્યાકરણગ્રંથ સ્મરણ ગ્રંથ પ્રશસ્તિકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચિનુ મોદીનું ઉપનામ જણાવો. ઈર્શાદ અદલ અજ્ઞેય નિરલા ઈર્શાદ અદલ અજ્ઞેય નિરલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ? પાંચાલ મહાજનપદ કૌશલ મહાજનપદ અવંતી જનપદ મત્સ્ય મહાજનપદ પાંચાલ મહાજનપદ કૌશલ મહાજનપદ અવંતી જનપદ મત્સ્ય મહાજનપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ? કરસનદાસ મૂળજી નર્મદ નંદશંકર મહેતા નગીનદાસ મારફતિયા કરસનદાસ મૂળજી નર્મદ નંદશંકર મહેતા નગીનદાસ મારફતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રેમી એલેકઝન્ડર કિન્લોક ફાર્બસ અને કવિ દલપતરામના સંયુક્ત પ્રયત્નો દ્વારા 1849માં શરૂ કરવામાં આવેલ સૌપ્રથમ ગુજરાતી સામમિયકનું નામ જણાવો. પરબ શબ્દ સૃષ્ટિ યુગદર્શન વરતમાન પરબ શબ્દ સૃષ્ટિ યુગદર્શન વરતમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ? ભગવતીકુમાર શર્મા સુમિત શાહ હરિવલ્લભ ભાયાણી વિશ્વનાથ ભટ્ટ ભગવતીકુમાર શર્મા સુમિત શાહ હરિવલ્લભ ભાયાણી વિશ્વનાથ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP