ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ?

સ્મરણ ગ્રંથ
આત્મકથા
વ્યાકરણગ્રંથ
પ્રશસ્તિકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ?

રમણભાઈ નીલકંઠ
ચં. ચી. મહેતા
નરસિંહરાવ દિવેટીયા
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો.

દલપતરામ
નંદશંકર મહેતા
નવલરામ પંડ્યા
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP