ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? પ્રશસ્તિકાવ્ય સ્મરણ ગ્રંથ આત્મકથા વ્યાકરણગ્રંથ પ્રશસ્તિકાવ્ય સ્મરણ ગ્રંથ આત્મકથા વ્યાકરણગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મર્પિત અપૂર્વજી કયા માસિકના તંત્રી હતા ? નવરંગ સદ્દગુરુ એકોઝ ઋષિપ્રસાદ શારદા નવરંગ સદ્દગુરુ એકોઝ ઋષિપ્રસાદ શારદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ? જયંતિલાલ ગોહેલ વિશ્વનાથ ભટ્ટ આદિલ મન્સૂરી વિનેશ અંતાણી જયંતિલાલ ગોહેલ વિશ્વનાથ ભટ્ટ આદિલ મન્સૂરી વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો.1. રા.વિ.પાઠક2. નટવરલાલ પંડ્યા3. ત્રિભુવનદાસ લુહાર 4. ગૌરીશંકર જોષી અ. ધૂમકેતુ બ. સુંદરમ્ ક. સ્વૈરવિહારી ડ. ઉશનસ્ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ક, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અછાંદસ ડોલનશૈલી કવિતાની રચના કોણે કરી ? ન્હાનાલાલ સુરેશ જોશી અનિલ જોશી ઉમાશંકર જોશી ન્હાનાલાલ સુરેશ જોશી અનિલ જોશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ? બાલાશંકર કંથારિયા બાલાભાઈ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર બાલાશંકર કંથારિયા બાલાભાઈ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP