ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? પ્રશસ્તિકાવ્ય વ્યાકરણગ્રંથ સ્મરણ ગ્રંથ આત્મકથા પ્રશસ્તિકાવ્ય વ્યાકરણગ્રંથ સ્મરણ ગ્રંથ આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? નિષ્કુલાનંદજી સહજાનંદ રામદાસ બ્રહ્માનંદજી નિષ્કુલાનંદજી સહજાનંદ રામદાસ બ્રહ્માનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પંચીકરણ' કૃતિ કયા સાહિત્યકારની છે ? શામળ ભાલણા પ્રેમાનંદ અખો શામળ ભાલણા પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? ર.છો. પરીખ કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી રા.વિ.પાઠક ર.છો. પરીખ કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાના નીર તો વધે-ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ રૂપક વ્યતિરેક અનન્વય શબ્દાનુપ્રાસ રૂપક વ્યતિરેક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP