ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ?

સ્મરણ ગ્રંથ
આત્મકથા
વ્યાકરણગ્રંથ
પ્રશસ્તિકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

જ્ઞાતિની ઓળખ
રાષ્ટ્રીયતા
કવિતાની લાક્ષણિકતા
વ્યક્તિની લાક્ષણિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ?

કાકાસાહેબ કાલેલકર
મહાદેવભાઈ દેસાઈ
મણિલાલ દ્વિવેદી
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP