ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ?

સ્વર્ગસુંદરી
સૌભાગ્યસુંદરી
વીણાવેલી
રૂપસુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ?

પ્રિયકાન્ત પરીખ
દિગીશ મહેતા
ધીરુબહેન પટેલ
દરબાર પુંજાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ?

ઉમાશંકર જોશી
ચંદ્રકાન્ત બક્ષી
નાનાભાઈ બટ્ટ
ક.મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP