ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ?

વીણાવેલી
સૌભાગ્યસુંદરી
રૂપસુંદરી
સ્વર્ગસુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો.

ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી
અવિનાશ વ્યાસ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

ઇચ્છારામ દેસાઈ
ગોવર્ધનરામ ત્રિપાઠી
મનસુખરામ ત્રિપાઠી
મહિપતરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP