ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ? સ્વર્ગસુંદરી વીણાવેલી રૂપસુંદરી સૌભાગ્યસુંદરી સ્વર્ગસુંદરી વીણાવેલી રૂપસુંદરી સૌભાગ્યસુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? મહાત્મા ગાંધીજી વિનોબા ભાવે રવિશંકર મહારાજ સ્વામી આનંદ મહાત્મા ગાંધીજી વિનોબા ભાવે રવિશંકર મહારાજ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદર, શુભાંગી, પરેશ પાત્ર નીચેનામાંથી કઈ કૃતિમાં આવે છે ? ધીમું અને વિભા દરિયાલાલ છિન્નપત્ર આંધળી ગલી ધીમું અને વિભા દરિયાલાલ છિન્નપત્ર આંધળી ગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? સ્ત્રગ્ધરા અનુષ્ઠુપ દોહરો મનહર સ્ત્રગ્ધરા અનુષ્ઠુપ દોહરો મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દુનિયા અમારી' કાવ્યના કવિ કોણ છે ? રાજેન્દ્ર શુકલ મકરંદ દવે ભાનુપ્રસાદ પંડ્યા રાવજી પટેલ રાજેન્દ્ર શુકલ મકરંદ દવે ભાનુપ્રસાદ પંડ્યા રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ? આંબાના મોરનો રસ એરંડિયાના તેલનો લાખનો રસ (લાક્ષારસ) એક પણ નહીં આંબાના મોરનો રસ એરંડિયાના તેલનો લાખનો રસ (લાક્ષારસ) એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP