ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ? વીણાવેલી સૌભાગ્યસુંદરી રૂપસુંદરી સ્વર્ગસુંદરી વીણાવેલી સૌભાગ્યસુંદરી રૂપસુંદરી સ્વર્ગસુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો. સુરત ડભોઈ વઢવાણ શિનોઈ સુરત ડભોઈ વઢવાણ શિનોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? પ્રીતમ નરસિંહ મહેતા દયારામ ધીરો ભગત પ્રીતમ નરસિંહ મહેતા દયારામ ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી ? કાન્તા સુરભિ નગદ નારાયણ નવુ લોહી કાન્તા સુરભિ નગદ નારાયણ નવુ લોહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? ઇચ્છારામ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP