ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ?

સ્વર્ગસુંદરી
વીણાવેલી
રૂપસુંદરી
સૌભાગ્યસુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

મહાત્મા ગાંધીજી
વિનોબા ભાવે
રવિશંકર મહારાજ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ?

આંબાના મોરનો રસ
એરંડિયાના તેલનો
લાખનો રસ (લાક્ષારસ)
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP