ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ? સૌભાગ્યસુંદરી સ્વર્ગસુંદરી વીણાવેલી રૂપસુંદરી સૌભાગ્યસુંદરી સ્વર્ગસુંદરી વીણાવેલી રૂપસુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? મન મોર બની થનગાટ કરે... આસો માસો શરદ પૂનમની રાત જો... આપેલ તમામ સૂપડું સવા લાખનું... મન મોર બની થનગાટ કરે... આસો માસો શરદ પૂનમની રાત જો... આપેલ તમામ સૂપડું સવા લાખનું... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ "ઉશનસ્" નું મૂળ નામ જણાવો. ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા નર્મદાશંકર રેવાશંકર મહેતા નટવરલાલ કુબેરભાઇ પંડ્યા ચંદ્રપ્રકાશ નટવરલાલ દલાલ નાનાલાલ પ્રાણલાલ દિવેટિયા નર્મદાશંકર રેવાશંકર મહેતા નટવરલાલ કુબેરભાઇ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ? જૈન યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ નરસિંહ યુગ જૈન યુગ પ્રેમાનંદ યુગ હેમ યુગ નરસિંહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દગ્ધકૃષિ કવિ' કોને ગણવામાં આવે છે ? રાવજી પટેલ રમેશ પારેખ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રાવજી પટેલ રમેશ પારેખ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ઉશનસ્ - નટવરલાલ પંડ્યા પ્રિયદર્શી - મધુસુદન પારેખ કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી ઉશનસ્ - નટવરલાલ પંડ્યા પ્રિયદર્શી - મધુસુદન પારેખ કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP