ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ?

કવિ નર્મદ
અરદેશર ખબરદાર
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ?

સંવેદનશીલતા
ચિત્રાત્મકતા
ચિંતનાત્મકતા
ચરિત્રાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'માનવીની ભવાઈ'
'ભાગ્યાંના ભેરુ'
'વળામણાં'
'મળેલા જીવ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP