ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ?

અરદેશર ખબરદાર
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ?

ઉમાશંકર જોષી
કવિ સુંદરમ્
મણિલાલ હ. પટેલ
ર્ડા.હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

કજોડાનો ગરબો
અંબાજીના શણગારનો ગરબો
આનંદનો ગરબો
મા પાવા તે ગઢથી ઊતર્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

દામોદર બોટાદકર
અરદેશર ખબરદાર
રણજિતરામ મહેતા
બ.ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP