ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિતામાં આદિ કવિ કોને માનવામાં આવે છે ? નર્મદ ભાલણ આસામ નરસિંહ મહેતા નર્મદ ભાલણ આસામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધ્વનિ અને આંદોલન કોના કાવ્ય સંગ્રહો છે ? નટવરલાલ પંડ્યા રમણ શાહ કવિ બોટાદકર રાજેન્દ્ર શાહ નટવરલાલ પંડ્યા રમણ શાહ કવિ બોટાદકર રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? દ્વિરેફ સુંદરમ્ બેફામ ઉશનસ્ દ્વિરેફ સુંદરમ્ બેફામ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલહીરનો બંધિયો હાથ, મુંજા વાલમજી લોલ !હવે નૈ જાઉં વીડી વાઢવા રે લોલ.’ - ગીતનો પ્રકાર જણાવો. લોકગીત ફટાણાં હાઇકુ સોનેટ લોકગીત ફટાણાં હાઇકુ સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના પહેલા શેરને ___ અને છેલ્લા શેરને ___ કહેવાય છે. મત્લા, મકતા પંક્તિ, નઝમ લબ્ધ, મત્લા નઝમ, લબ્ઝ મત્લા, મકતા પંક્તિ, નઝમ લબ્ધ, મત્લા નઝમ, લબ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી. મકરંદ દવે ઈચ્છારામ દેસાઈ નાનાભાઈ ભટ્ટ કનૈયાલાલ મુનશી મકરંદ દવે ઈચ્છારામ દેસાઈ નાનાભાઈ ભટ્ટ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP