ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલ
હીરનો બંધિયો હાથ, મુંજા વાલમજી લોલ !
હવે નૈ જાઉં વીડી વાઢવા રે લોલ.’ - ગીતનો પ્રકાર જણાવો.

લોકગીત
ફટાણાં
હાઇકુ
સોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી.

મકરંદ દવે
ઈચ્છારામ દેસાઈ
નાનાભાઈ ભટ્ટ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP