ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિતામાં આદિ કવિ કોને માનવામાં આવે છે ? ભાલણ આસામ નર્મદ નરસિંહ મહેતા ભાલણ આસામ નર્મદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ? સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? પડઘાની પેલે પાર ગગન ધરા પર તડકા નીચે ધૂળમાંથી પગલીઓ ભીની હવા, ભીના શ્વાસ પડઘાની પેલે પાર ગગન ધરા પર તડકા નીચે ધૂળમાંથી પગલીઓ ભીની હવા, ભીના શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી રતિલાલ બોરીસાગર પન્ના નાયક ફિલિપ ક્લાર્ક કૃષ્ણલાલ શ્રીધરાણી રતિલાલ બોરીસાગર પન્ના નાયક ફિલિપ ક્લાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલભોગ્ય લોકકથાઓ આપનાર ? ગીજુભાઈ બધેકા ચંદ્રકાન્ત બક્ષી ગુણવંતરાય આચાર્ય યશવંત શુક્લ ગીજુભાઈ બધેકા ચંદ્રકાન્ત બક્ષી ગુણવંતરાય આચાર્ય યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? દેવોને દાનવોને રાજાઓને સગા-સંબંધીઓને દેવોને દાનવોને રાજાઓને સગા-સંબંધીઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP