ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિતામાં આદિ કવિ કોને માનવામાં આવે છે ? નર્મદ આસામ ભાલણ નરસિંહ મહેતા નર્મદ આસામ ભાલણ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર શ્યામ સાધુનુ પૂરું નામ જણાવો. શામળદાસ હરગોવનદાસ સોલંકી શામળદાસ મૂળદાસ સોલંકી શામળદાસ ચાંચડદાસ સોલંકી શામળદાસ મગનલાલ સોલંકી શામળદાસ હરગોવનદાસ સોલંકી શામળદાસ મૂળદાસ સોલંકી શામળદાસ ચાંચડદાસ સોલંકી શામળદાસ મગનલાલ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? મધુ રાય ચિનુ મોદી ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી મધુ રાય ચિનુ મોદી ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ખિજડીયે ટેકરે’ નવલિકાના લેખક કોણ છે ? બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા બિંદુ ભટ્ટ વિનોદિની નીલકંઠ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ? સરસ્વતીસદન પ્રત્યાયન વિદ્યાયન શિક્ષાસેતુ સરસ્વતીસદન પ્રત્યાયન વિદ્યાયન શિક્ષાસેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP