ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિતામાં આદિ કવિ કોને માનવામાં આવે છે ? નર્મદ આસામ નરસિંહ મહેતા ભાલણ નર્મદ આસામ નરસિંહ મહેતા ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નટવરલાલ પંડ્યા રમણલાલ સોની રાજેન્દ્ર શાહ નિરંજન ભગત નટવરલાલ પંડ્યા રમણલાલ સોની રાજેન્દ્ર શાહ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? નળાખ્યાન કુંવરબાઈનું મામેરુ ઓખાહરણ સુદામાચરિત્ર નળાખ્યાન કુંવરબાઈનું મામેરુ ઓખાહરણ સુદામાચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે... આ ગરબાની રચના કોણે કરી છે ? વલ્લભ મેવાડો પ્રીતમ દયારામ શામળ વલ્લભ મેવાડો પ્રીતમ દયારામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પૂર્વાલાપ' કાવ્યસંગ્રહ કોનો છે ? કવિ ઉશનસ્ કવિ કાન્ત કવિ સુંદરમ્ કવિ હરિહર કવિ ઉશનસ્ કવિ કાન્ત કવિ સુંદરમ્ કવિ હરિહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP