ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિતામાં આદિ કવિ કોને માનવામાં આવે છે ? આસામ નરસિંહ મહેતા ભાલણ નર્મદ આસામ નરસિંહ મહેતા ભાલણ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? ભરૂચ અમદાવાદ આણંદ સુરત ભરૂચ અમદાવાદ આણંદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવિધ નવલકથાઓના રચયિતા ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ જણાવો ? ધંધૂકા ધનસુરા ધોરાજી ધોળકા ધંધૂકા ધનસુરા ધોરાજી ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે' - પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ નિરંજન ભગત કલાપી ઉમાશંકર જોશી મીરાંબાઈ નિરંજન ભગત કલાપી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી રમણભાઈ નીલકંઠની હાસ્યનવલ કઈ છે ? રાઈનો પર્વત દ્રોણાચાર્યનું સિંહાસન અમે બધાં ભદ્રંભદ્ર રાઈનો પર્વત દ્રોણાચાર્યનું સિંહાસન અમે બધાં ભદ્રંભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તખલ્લુસ રામનારાયણ પાઠકનું નથી ? શેષ દ્વિરેફ જયભિખ્ખુ સ્વૈરવિહારી શેષ દ્વિરેફ જયભિખ્ખુ સ્વૈરવિહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP