ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શયદા' એ કોનું તખલ્લુસ છે ? હરજી લવજી દામાણી ચિનુ મોદી કરસનદાસ માણેક તનસુખ ભટ્ટ હરજી લવજી દામાણી ચિનુ મોદી કરસનદાસ માણેક તનસુખ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છપ્પા કયા કવિએ લખ્યા છે ? અખો શામળ ધીરો નરસિંહ અખો શામળ ધીરો નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? બોટાદકર નર્મદ ખબરદાર ઉમાશંકર જોશી બોટાદકર નર્મદ ખબરદાર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ઠક્કરબાપા ધૂમકેતુ જ્યોતીન્દ્ર દવે ઈન્દુલાલ યાજ્ઞિક ઠક્કરબાપા ધૂમકેતુ જ્યોતીન્દ્ર દવે ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? ભગવાન કૌટિલ્ય ભસ્મકંકણ વેરની વસુલાત ભગ્નપાદુકા ભગવાન કૌટિલ્ય ભસ્મકંકણ વેરની વસુલાત ભગ્નપાદુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ? સત્યાગ્રહની યાત્રા મારી જીવનકથા મારો સંઘર્ષ મારું સાહસ સત્યાગ્રહની યાત્રા મારી જીવનકથા મારો સંઘર્ષ મારું સાહસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP