ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શયદા' એ કોનું તખલ્લુસ છે ? કરસનદાસ માણેક ચિનુ મોદી તનસુખ ભટ્ટ હરજી લવજી દામાણી કરસનદાસ માણેક ચિનુ મોદી તનસુખ ભટ્ટ હરજી લવજી દામાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ? દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ સર્વોદય સત્યના પ્રયોગો સમાજવાદ દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ સર્વોદય સત્યના પ્રયોગો સમાજવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' મકરંદ દવે જયંતિ દલાલ ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' મકરંદ દવે જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રણયને પોતાના કવનનો મુખ્ય વિષય બનાવનાર કવિ કલાપીની પ્રેયસીનું નામ જણાવો. આનંદી મોંઘી (શોભના) સોનલ રમા (રાજબા) આનંદી મોંઘી (શોભના) સોનલ રમા (રાજબા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? જયશંકર સુંદરી ર.છો. પરીખ રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ર.છો. પરીખ રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ? ડોલન શૈલી કિલષ્ટ શૈલી પ્રવાહી શૈલી પ્રાસાદિક શૈલી ડોલન શૈલી કિલષ્ટ શૈલી પ્રવાહી શૈલી પ્રાસાદિક શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP