ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ?

દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ
સર્વોદય
સત્યના પ્રયોગો
સમાજવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

ઉમાશંકર જોષી
મનુભાઈ પંચોળી 'દર્શક'
મકરંદ દવે
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ?

ડોલન શૈલી
કિલષ્ટ શૈલી
પ્રવાહી શૈલી
પ્રાસાદિક શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP