ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? દિગિશ મહેતા ગુણવંત શાહ મહમ્મદ માંકડ રઘુવીર ચૌધરી દિગિશ મહેતા ગુણવંત શાહ મહમ્મદ માંકડ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મજહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના'ના કવિ કોણ છે ? મરીઝ શેખાદમ આબુવાલા ઈકબાલ અમૃત ઘાયલ મરીઝ શેખાદમ આબુવાલા ઈકબાલ અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રભુજી તુમ ચંદન હમ પાની" - આ પદના કવિનું નામ જણાવો. દાદુ દયાળ કબીર રૈદાસ નાનક દાદુ દયાળ કબીર રૈદાસ નાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આચાર્ય હેમચંદ્રચાર્યનું સાંસારિક નામ શું હતું ? હેમદેવ ઋષભદેવ ચાંગદેવ જીનદેવ હેમદેવ ઋષભદેવ ચાંગદેવ જીનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? ભોળાભાઈ પટેલ ગૌરીશંકર જોષી નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ભોળાભાઈ પટેલ ગૌરીશંકર જોષી નવલરામ ત્રિવેદી ધનસુખલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. ભવની રૂપરેખા સમરસ બિંદુ મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવની રૂપરેખા સમરસ બિંદુ મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP