ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? રઘુવીર ચૌધરી દિગિશ મહેતા ગુણવંત શાહ મહમ્મદ માંકડ રઘુવીર ચૌધરી દિગિશ મહેતા ગુણવંત શાહ મહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. સાથે બજાર હાથ બદલો સાથે બજાર હાથ બદલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? કરણઘેલો ગુજરાતનો નાથ જય સોમનાથ પાટણની પ્રભુતા કરણઘેલો ગુજરાતનો નાથ જય સોમનાથ પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? મોહનદાસ ગાંધી - જાત મહેનત ઝવેરચંદ મેઘાણી - બદમાશ પન્નાલાલ પટેલ - બાબુ વિજળી જ્યોતીન્દ્ર દવે - સોયદોરો મોહનદાસ ગાંધી - જાત મહેનત ઝવેરચંદ મેઘાણી - બદમાશ પન્નાલાલ પટેલ - બાબુ વિજળી જ્યોતીન્દ્ર દવે - સોયદોરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત બક્ષીની જાણીતી કૃતિ, આકાર, પેરેલિસિસનો સાહિત્યપ્રકાર જણાવો ? આત્મકથા નવલકથા નવલિકા ગઝલ આત્મકથા નવલકથા નવલિકા ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો ? વિનોબા ભાવે મોરારજી દેસાઈ રવિશંકર મહારાજ ગાંધીજી વિનોબા ભાવે મોરારજી દેસાઈ રવિશંકર મહારાજ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP