ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ?

પૂ. ડોંગરેજી મહારાજ
સંત પુનિત મહારાજ
સંત અમરદેવીદાસ
ભિક્ષુ અખંડાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ?

નવલરામ પંડ્યા
દલપતરામ
મનસુખરામ ત્રિપાઠી
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ?

હસમુખ બરાડી
હરિકૃષ્ણ પાઠક
હર્ષભ્રમ્મ ભટ્ટ
હર્ષદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP