ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? પૂ. ડોંગરેજી મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત પુનિત મહારાજ સંત અમરદેવીદાસ પૂ. ડોંગરેજી મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત પુનિત મહારાજ સંત અમરદેવીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જલન’ માતરીનું પુરું નામ જણાવો. જલાલખાન અલીખાન બલોચ જલાલખાન કમાલખન મંસૂરી જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી જલાલખાન અલીખાન બલોચ જલાલખાન કમાલખન મંસૂરી જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જુગતરામ દવેનો આશ્રમ ક્યા આવેલો છે ? ધરમપુર સાપુતારા વાંસદા વેડછી ધરમપુર સાપુતારા વાંસદા વેડછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. રાજેન્દ્ર શાહ ઈશ્વર પેટલીકર નારાયણ દેસાઈ સુરેશ દલાલ રાજેન્દ્ર શાહ ઈશ્વર પેટલીકર નારાયણ દેસાઈ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ? જયંત પાઠક દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ જયંત પાઠક દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું ? વાસુકી ઘનશ્યામ ગૌરવ અસ્મિતા વાસુકી ઘનશ્યામ ગૌરવ અસ્મિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP