ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? ન્હાનાલાલ કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા ન્હાનાલાલ કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘જામ ભણીની જાત્રા’ કોની આત્મકથા છે ? ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ ઉર્વિશ કોઠારી મોહમ્મદ માંકડ ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ ઉર્વિશ કોઠારી મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવની રૂપરેખા સમરસ બિંદુ મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવની રૂપરેખા સમરસ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે ? અમેરિકા જાપાન જર્મની ઇટાલી અમેરિકા જાપાન જર્મની ઇટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમરકોષ ગ્રંથની રચના કોણે કરી હતી ? મયૂર ભટ્ટ સુશ્રુત અમરસિંહ બાણભટ્ટ મયૂર ભટ્ટ સુશ્રુત અમરસિંહ બાણભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. ઈન્દુલાલ યાજ્ઞિક ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP