ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ નરસિંહ મહેતા કવિ દલપતરામ કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વલ્કલ' એટલે શું ? રેશમી વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર ઝીણું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. દલપતરામ બોટાદકર ખબરદાર બાલમુકુંદ દવે દલપતરામ બોટાદકર ખબરદાર બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી કુમારપાળ દેસાઈ પન્ના નાયક મોહમ્મદ માંકડ કૃષ્ણલાલ શ્રીધરાણી કુમારપાળ દેસાઈ પન્ના નાયક મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘જામ ભણીની જાત્રા’ કોની આત્મકથા છે ? ગુણવંત શાહ ઉર્વિશ કોઠારી કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ ગુણવંત શાહ ઉર્વિશ કોઠારી કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઈની કૃતિ ‘ભારેલો અગ્નિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ હિંદ છોડો આંદોલન જલિયાંવાલાં બાગ અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ હિંદ છોડો આંદોલન જલિયાંવાલાં બાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP