ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?

સંગીત ક્ષેત્ર
સાહિત્ય ક્ષેત્ર
કલા ક્ષેત્ર
સ્પોર્ટસ ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ?

ગઝલ સંહિતા
અખંડ ઝાલર વાગે
ફટફટિયું
ખારાં ઝરણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છેલ્લો કટોરો' કાવ્યમાં ઝવેરચંદ મેઘાણી કઈ મનોવેદના રજૂ કરે છે ?

ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોની કંપનીની
ચર્ચીલના ભારત આગમન સંબંધિત
ગોળમેજી પરિષદમાં ગાંધીજીની હાજરી સંબંધી
ચરોતરના ખેડૂતોની વેરામુક્તિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP