ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? કાકા કાલેલકર રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી નરસિંહરાવ દિવેટીયા કાકા કાલેલકર રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ? હાથિયા ઠાઠુનો મેળો ચુલનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો નકલંગનો મેળો હાથિયા ઠાઠુનો મેળો ચુલનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો નકલંગનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દવાખાનું - શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ બોટાદકર કવિ નાનાલાલ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ હરીન્દ્ર દવે કવિ બોટાદકર કવિ નાનાલાલ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ના રચયિતાનું નામ જણાવો. ભોજો મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ ભોજો મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈના ગુરુનું નામ જણાવો. દુદાજી ગોંસાઈ સ્વામી જીવા ગોંસાઈ રૈદાસ દુદાજી ગોંસાઈ સ્વામી જીવા ગોંસાઈ રૈદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP