ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ?

કાકા કાલેલકર
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોશી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ?

હાથિયા ઠાઠુનો મેળો
ચુલનો મેળો
ચિત્ર-વિચિત્રનો મેળો
નકલંગનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ?

કવિ બોટાદકર
કવિ નાનાલાલ
કવિ ઝવેરચંદ મેઘાણી
કવિ હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP