ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ?

કાકા કાલેલકર
નરસિંહરાવ દિવેટીયા
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ?

રાજાઓને
સગા-સંબંધીઓને
દાનવોને
દેવોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?

હીરાકણી અને બીજી વાતો
મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1
દ્વિરેફની વાર્તા - ભાગ - 1
તણખામંડળ - ભાગ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP