ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી નરસિંહરાવ દિવેટીયા કાકા કાલેલકર રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી નરસિંહરાવ દિવેટીયા કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ સત્યના પ્રયોગો નીતિવાદને માર્ગે હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ સત્યના પ્રયોગો નીતિવાદને માર્ગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વનલાવરી - શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ દલપતરામ કવિ કાન્ત નર્મદ ભોજા ભગત કવિ દલપતરામ કવિ કાન્ત નર્મદ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમાંચક વિજ્ઞાનકથાઓ આલેખતુ “વલયની અવકાશી સફર’’ પુસ્તકના લેખક કોણ છે ? કિશોર અંધારિયા નગેન્દ્ર વિજય હર્ષણ પુષ્કર્ણા વિજય વાસુ કિશોર અંધારિયા નગેન્દ્ર વિજય હર્ષણ પુષ્કર્ણા વિજય વાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ? કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી અંબાલાલ દેસાઈ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી અંબાલાલ દેસાઈ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP