ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

નરસિંહરાવ દિવેટીયા
રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

દયારામ
પ્રેમાનંદ
નરસિંહ મહેતા
શામળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ?

સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ
સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર
મનોજ ખંડેરિયા-અન્જાની
મનોજ ખંડેરિયા-અચાનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આરણ્યુ, સરજુ, સાવળ્યું શું છે ?

ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી
સ્ત્રીઓનાં ઘરેણાં
ઘન વાદ્યો
માતાજીના મનામણાંના ગીતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP