ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મદનમોહના' આ મધ્યકાલીન કૃતિ કયા સ્વરૂપની છે ? પધવાર્તા ફાગુ આખ્યાન પ્રબંધ પધવાર્તા ફાગુ આખ્યાન પ્રબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? ગાંધીજી રા.વિ. પાઠક કાકાસાહેબ મુનશી ગાંધીજી રા.વિ. પાઠક કાકાસાહેબ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? રમણીક અરાલવાળા બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી રમણીક અરાલવાળા બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્ઞાતિ-નિબંધ" ના લેખક કોણ છે ? મણિલાલ નભુભાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી નર્મદ દલપતરામ મણિલાલ નભુભાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? કાકાસાહેબ કાલેલકર કલાપી મણિલાલ દ્વિવેદી મહાદેવભાઈ દેસાઈ કાકાસાહેબ કાલેલકર કલાપી મણિલાલ દ્વિવેદી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ? છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! કોઈનો લાડકવાયો રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે અઢારસો સત્તાવન છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! કોઈનો લાડકવાયો રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે અઢારસો સત્તાવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP