ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ?

રાજેન્દ્ર શુક્લ
ડૉ. હરિવલ્લભ ભાયાણી
કવિ સુન્દરમ્
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?

સ્પોર્ટસ ક્ષેત્ર
સંગીત ક્ષેત્ર
કલા ક્ષેત્ર
સાહિત્ય ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ?

કલાપી
કાકાસાહેબ કાલેલકર
મણિલાલ દ્વિવેદી
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?

તેડાગર
ઉપરવાસ કથાત્રયી
અમૃતકુંભ
અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP