ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ચંદ્રકાંત બક્ષી
ઝવેરચંદ મેઘાણી
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ?

ઝવેરચંદ મેઘાણી
સુંદરમ્
ઉમાશંકર જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ?

મરણ પ્રસંગે
જન્મ પ્રસંગે
દિક્ષા પ્રસંગે
લગ્ન પ્રસંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP