ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ?

ક.મા.મુનશી
પન્નાલાલ પંચોળી
જયંત ખત્રી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોશી
કવિ નર્મદ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ?

નરસિંહરાવ દિવેટીયા
ગોવર્ધનરામ ત્રિપાઠી
બાલાશંકર કંથારિયા
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP