ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયો વિકલ્પ સાચો નથી ?

લક્ષ્મી - ખબરદાર
મારી હકીકત - નર્મદ
ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા
કાન્હડદે - પદ્મનાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો.

ગાંધીજી
ગોવર્ધનરામ ત્રિપાઠી
જ્યોતીન્દ્ર દવે
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી સહજાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી રામતીર્થ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ?

બાલમુકુંદ દવે
નરસિંહ મહેતા
ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP