ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયો વિકલ્પ સાચો નથી ?

લક્ષ્મી - ખબરદાર
કાન્હડદે - પદ્મનાભ
મારી હકીકત - નર્મદ
ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

રઘુવીર ચૌધરી
ભોળાભાઇ પટેલ
પન્નાલાલ પટેલ
ભગવતીકુમાર શર્મા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

યુધિષ્ઠિર : અનંત વિજય
નકુલ : મણિ પુષ્પક
અર્જુન : દેવદત્ત
ભીમ : પૌન્ડ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ?

પ્રાચીન વાર્તાઓ
પ્રાચીન કવિઓ
જીવન કથાઓ
ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP