ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયો વિકલ્પ સાચો નથી ?

ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા
કાન્હડદે - પદ્મનાભ
લક્ષ્મી - ખબરદાર
મારી હકીકત - નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

રઘુવીર ચૌધરી
અમૃતલાલ વેગડ
ધ્રુવ ભટ્ટ
મધુરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ?

'મારો રાગ'
'મારો અસબાબ'
'મારો રાગ મારો અસબાબ'
'મારો અસબાબ મારો રાગ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP