ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો વિકલ્પ સાચો નથી ? લક્ષ્મી - ખબરદાર કાન્હડદે - પદ્મનાભ મારી હકીકત - નર્મદ ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા લક્ષ્મી - ખબરદાર કાન્હડદે - પદ્મનાભ મારી હકીકત - નર્મદ ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? રઘુવીર ચૌધરી ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી ભોળાભાઇ પટેલ પન્નાલાલ પટેલ ભગવતીકુમાર શર્મા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. યુધિષ્ઠિર : અનંત વિજય નકુલ : મણિ પુષ્પક અર્જુન : દેવદત્ત ભીમ : પૌન્ડ્ર યુધિષ્ઠિર : અનંત વિજય નકુલ : મણિ પુષ્પક અર્જુન : દેવદત્ત ભીમ : પૌન્ડ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા. - આ કયો અલંકાર છે ? સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૂરબીન કોનુ ઉપનામ છે ? નરસિંહરાવ દિવેટીયા રિસકલાલ પરીખ અનંતરાય રાવળ રણજિત પટેલ નરસિંહરાવ દિવેટીયા રિસકલાલ પરીખ અનંતરાય રાવળ રણજિત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ? પ્રાચીન વાર્તાઓ પ્રાચીન કવિઓ જીવન કથાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ પ્રાચીન વાર્તાઓ પ્રાચીન કવિઓ જીવન કથાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP