ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?

ઝવેરચંદ મેઘાણી
અવિનાશ વ્યાસ
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
જ્ઞાનપ્રસારક સભા
બુદ્ધિવર્ધક સભા
ગુજરાત વર્નાકયુલર સોસાયટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

ઝવેરચંદ મેઘાણી
બાલમુકુન્દ દવે
નારાયણ દેસાઈ
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP