ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ સ્વામી આનંદની છે ? ગીતાધર્મ દિવ્યચક્ષુ સંત કથાઓ લોકગીતા ગીતાધર્મ દિવ્યચક્ષુ સંત કથાઓ લોકગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્તા' અને 'નૃસિંહાવતાર' નાટક કોની રચના છે ? બ. ક. ઠાકોર કલાપી મણિલાલ દ્વિવેદી કાન્ત બ. ક. ઠાકોર કલાપી મણિલાલ દ્વિવેદી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? મીરાંબાઈ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ? મહિપતરામ નીલકંઠ અંબાલાલ દેસાઈ કેખુશરો કાબરાજી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ અંબાલાલ દેસાઈ કેખુશરો કાબરાજી ઇચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલભોગ્ય લોકકથાઓ આપનાર ? યશવંત શુક્લ ગુણવંતરાય આચાર્ય ગીજુભાઈ બધેકા ચંદ્રકાન્ત બક્ષી યશવંત શુક્લ ગુણવંતરાય આચાર્ય ગીજુભાઈ બધેકા ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP