ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકીના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી રઘુવીર ચૌધરી સરોજ પાઠક જોસેફ મેકવાન બકુલ ત્રિપાઠી રઘુવીર ચૌધરી સરોજ પાઠક જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ? અદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ અદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ કવિ નર્મદ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ કવિ નર્મદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભોજા ભગતનું જન્મ સ્થળ જણાવો. માણેકપુર લોદરા ફતેહપુર ફૌજીવાડા માણેકપુર લોદરા ફતેહપુર ફૌજીવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? પદ્યવાર્તા ગરબા પ્રભાતિયાં છપ્પા પદ્યવાર્તા ગરબા પ્રભાતિયાં છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ? મોહનલાલ ગાંધી મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી મોહનલાલ ગાંધી મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP