ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ?

અદ્વૈતવાદ
દ્વૈતાદ્વૈતવાદ
દ્વૈતવાદ
વિશિષ્ટદ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ
કવિ નર્મદ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ?

મોહનલાલ ગાંધી
મનુભાઈ પંચોળી
કિશોરલાલ મશરૂવાળા
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP