ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ?

ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.

પ્રેમ અને જુગુપ્સા
ક્યારેય વિસરાય નહીં
વાત એક ડાળની
મંડળી મળવાથી થતા લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP