ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ? ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી રામનારાયણ પાઠક ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ? મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "દાંડિયો" સામાયિક કોણે શરૂ કર્યું હતું ? નંદશંકર નવલરામ ન્હાનાલાલ નર્મદ નંદશંકર નવલરામ ન્હાનાલાલ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 2.00 લાખ ૱ 3.00 લાખ ૱ 50 હજાર ૱ 1.00 લાખ ૱ 2.00 લાખ ૱ 3.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ આપો. મોળો ભાભો અમૃતા કથાત્રયી પૂર્વરાગ મોળો ભાભો અમૃતા કથાત્રયી પૂર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી. 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP