ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?
"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં."

સુરસિંહજી ગોહિલ - કલાપિ
સુરેશ દલાલ
હરીન્દ્ર દવે
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

મહાદેવ દેસાઈ
મહાત્મા ગાંધી
નારાયણ દેસાઈ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' તખલ્લુસ કોનું છે ?

ન્હાનાલાલ
ઉમાશંકર જોશી
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP