ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?
"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં."

સુરેશ દલાલ
સુરસિંહજી ગોહિલ - કલાપિ
રમેશ પારેખ
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ?

પ્રવાસવર્ણન-અમૃતા
કાવ્યસંગ્રહ-તારીખનું ઘર
એકાંકી-બાથટબમાં માછલી
નાટક-રોમન સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ?

કુરુક્ષેત્ર
દીપ નિર્વાણ
ઝેર તો પીધા છે જાણી જાણી
સોક્રેટિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP