ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?
"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં."

હરીન્દ્ર દવે
સુરસિંહજી ગોહિલ - કલાપિ
રમેશ પારેખ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો.

ભરત અશોકભાઈ દવે
રજની લીલાશંકર દવે
ભાવિક જેઠાલાલ દવે
પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ?

રણજિતરામ મહેતા
મણિલાલ દ્વિવેદી
દુર્ગારામ મહેતા
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

મેના ગુર્જરી - રસિકલાલ
પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી
જીગર અને અમી - ચુનીલાલ શાહ
ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP