ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." રમેશ પારેખ સુરેશ દલાલ સુરસિંહજી ગોહિલ - કલાપિ હરીન્દ્ર દવે રમેશ પારેખ સુરેશ દલાલ સુરસિંહજી ગોહિલ - કલાપિ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન કોણે લખ્યું ? પ્રેમાનંદ અખો ભાલણ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો ભાલણ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહન ને મહાદેવ' ચરિત્રરચના કોની છે ? ન્હાનાલાલ મનુભાઈ પંચોળી નારાયણ દેસાઈ બકુલ ત્રિપાઠી ન્હાનાલાલ મનુભાઈ પંચોળી નારાયણ દેસાઈ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? ભિક્ષુ અખંડાનંદ પૂ. ડોંગરેજી મહારાજ સંત અમરદેવીદાસ સંત પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ પૂ. ડોંગરેજી મહારાજ સંત અમરદેવીદાસ સંત પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ કયા કવિ દ્વારા થાય છે ? રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP