ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." સુરસિંહજી ગોહિલ - કલાપિ સુરેશ દલાલ હરીન્દ્ર દવે રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ સુરેશ દલાલ હરીન્દ્ર દવે રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ? દિગીશ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી ગૌરીશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી દિગીશ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી ગૌરીશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક 'દેશી વનસ્પતિની દવાઓ' ___ વિષે છે. બોંબની બનાવટ આયુર્વેદિક પ્રચાર દવા મોબાઈલ ડિસ્પેન્સરી બોંબની બનાવટ આયુર્વેદિક પ્રચાર દવા મોબાઈલ ડિસ્પેન્સરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? હરિકૃષ્ણ પાઠક પ્રેમજી પટેલ ન્હાનાલાલ સ્વામી આનંદ હરિકૃષ્ણ પાઠક પ્રેમજી પટેલ ન્હાનાલાલ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' રચના કોની છે ? સહજાનંદ નિષ્કુલાનંદજી બ્રહ્માનંદજી રામદાસ સહજાનંદ નિષ્કુલાનંદજી બ્રહ્માનંદજી રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "દાંડિયો" સામાયિક કોણે શરૂ કર્યું હતું ? નર્મદ નવલરામ ન્હાનાલાલ નંદશંકર નર્મદ નવલરામ ન્હાનાલાલ નંદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP