ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." હરીન્દ્ર દવે સુરેશ દલાલ રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ હરીન્દ્ર દવે સુરેશ દલાલ રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે ? પ્રભાતિયા કાફી રાસ ગરબી પ્રભાતિયા કાફી રાસ ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી રાજેન્દ્ર શુક્લ કવિ સુન્દરમ્ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી રાજેન્દ્ર શુક્લ કવિ સુન્દરમ્ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ? મૈથિલીશરણ ગુપ્ત સુમિત્રાનંદન પંત કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી મૈથિલીશરણ ગુપ્ત સુમિત્રાનંદન પંત કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધ્વનિ અને આંદોલન કોના કાવ્ય સંગ્રહો છે ? રમણ શાહ નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર રાજેન્દ્ર શાહ રમણ શાહ નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ? અસૂર્યલોક સમયદ્વીપ ના કિનારો ના મઝધાર એકલતાના કિનારા અસૂર્યલોક સમયદ્વીપ ના કિનારો ના મઝધાર એકલતાના કિનારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP