ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." સુરેશ દલાલ સુરસિંહજી ગોહિલ - કલાપિ રમેશ પારેખ હરીન્દ્ર દવે સુરેશ દલાલ સુરસિંહજી ગોહિલ - કલાપિ રમેશ પારેખ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સૂર્યોપનિષદ”ના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? પ્રવાસવર્ણન-અમૃતા કાવ્યસંગ્રહ-તારીખનું ઘર એકાંકી-બાથટબમાં માછલી નાટક-રોમન સ્વરાજ પ્રવાસવર્ણન-અમૃતા કાવ્યસંગ્રહ-તારીખનું ઘર એકાંકી-બાથટબમાં માછલી નાટક-રોમન સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. ગાંધીજી ભારતની પ્રજા અંગ્રેજો સરદાર પટેલ ગાંધીજી ભારતની પ્રજા અંગ્રેજો સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઈન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. અનિમેષ તેજરેખા ગોરસ ઈંધણ અનિમેષ તેજરેખા ગોરસ ઈંધણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ? કુરુક્ષેત્ર દીપ નિર્વાણ ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટિસ કુરુક્ષેત્ર દીપ નિર્વાણ ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP