ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." રમેશ પારેખ સુરેશ દલાલ સુરસિંહજી ગોહિલ - કલાપિ હરીન્દ્ર દવે રમેશ પારેખ સુરેશ દલાલ સુરસિંહજી ગોહિલ - કલાપિ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? શામળાજીનો મેળો ભવનાથનો મેળો જન્માષ્ટમીનો મેળો શિવરાત્રીનો મેળો શામળાજીનો મેળો ભવનાથનો મેળો જન્માષ્ટમીનો મેળો શિવરાત્રીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટકની રચના કોણે કરી હતી ? કવિ કલ્હણ બાણભટ્ટ કવિ બિલ્હણ કવિ ભટ્ટી કવિ કલ્હણ બાણભટ્ટ કવિ બિલ્હણ કવિ ભટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો. શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ હરિગીત મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ હરિગીત મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે કર્ણલોક અકૂપાર વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે કર્ણલોક અકૂપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ? ગૌરીશંકર જોષી ભોળાભાઈ પટેલ ધનસુખલાલ મહેતા નવલરામ ત્રિવેદી ગૌરીશંકર જોષી ભોળાભાઈ પટેલ ધનસુખલાલ મહેતા નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP