ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." સુરેશ દલાલ હરીન્દ્ર દવે સુરસિંહજી ગોહિલ - કલાપિ રમેશ પારેખ સુરેશ દલાલ હરીન્દ્ર દવે સુરસિંહજી ગોહિલ - કલાપિ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સર્જનખેલ - શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ ઉપપદ કર્મધારય દ્વંદ્વ દ્વિગુ ઉપપદ કર્મધારય દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીજી ઉમાશંકર જોશી જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી મહાત્મા ગાંધીજી ઉમાશંકર જોશી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? ધ્વનિ સ્વપ્નપ્રયાણ બારીબહાર છંદોલય ધ્વનિ સ્વપ્નપ્રયાણ બારીબહાર છંદોલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શયદા' એ કોનું તખલ્લુસ છે ? તનસુખ ભટ્ટ ચિનુ મોદી કરસનદાસ માણેક હરજી લવજી દામાણી તનસુખ ભટ્ટ ચિનુ મોદી કરસનદાસ માણેક હરજી લવજી દામાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. નિર્ઝરિણી શિવાલિની રાસરંગિણી ભવ્યેષા નિર્ઝરિણી શિવાલિની રાસરંગિણી ભવ્યેષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP