ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘનશ્યામ' કયા લેખકનું ઉપનામ છે ? કનૈયાલાલ મુનશી ઝીણાભાઈ દેસાઈ પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ઝીણાભાઈ દેસાઈ પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ? કલા ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર સંગીત ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર કલા ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર સંગીત ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ? મહિપતરામ નીલકંઠ ઈચ્છારામ દેસાઇ કરસનદાસ મૂળજી મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઈચ્છારામ દેસાઇ કરસનદાસ મૂળજી મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્નેહી પરમારનું જન્મસ્થળ જણાવો. ફોજીવાડા હરસોલ સનાળિયા નાકોડા ફોજીવાડા હરસોલ સનાળિયા નાકોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે ? બે ત્રણ એક ચાર બે ત્રણ એક ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ? ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP