ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?

કલા ક્ષેત્ર
સ્પોર્ટસ ક્ષેત્ર
સંગીત ક્ષેત્ર
સાહિત્ય ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ?

મહિપતરામ નીલકંઠ
ઈચ્છારામ દેસાઇ
કરસનદાસ મૂળજી
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ?

ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ
રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી
મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી
સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP