ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘનશ્યામ' કયા લેખકનું ઉપનામ છે ? પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઝીણાભાઈ દેસાઈ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? કનૈયાલાલ મુનશી સુરેશ જોષી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી સુરેશ જોષી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા રવિશંકર રાવળ ક્ષેમુ દિવેટીયા આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા રવિશંકર રાવળ ક્ષેમુ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? ગાંધી યુગ મધ્ય યુગ સુધારક યુગ પંડિત યુગ ગાંધી યુગ મધ્ય યુગ સુધારક યુગ પંડિત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરણ્યુ, સરજુ, સાવળ્યું શું છે ? ઘન વાદ્યો સ્ત્રીઓનાં ઘરેણાં ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી માતાજીના મનામણાંના ગીતો ઘન વાદ્યો સ્ત્રીઓનાં ઘરેણાં ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી માતાજીના મનામણાંના ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી ર.વ.દેસાઈ ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP