ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘનશ્યામ' કયા લેખકનું ઉપનામ છે ? કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ ઝીણાભાઈ દેસાઈ કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ? ભોગીલાલ પ્રાણવલ્લભદાસ મગનલાલ વખતચંદ શેઠ ભોળાનાથ સારાભાઈ દલપતરામ ડાહ્યાભાઈ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ મગનલાલ વખતચંદ શેઠ ભોળાનાથ સારાભાઈ દલપતરામ ડાહ્યાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? દિલીપ મોદી દલપત પઢીયાળ યોગેશ ગઢવી વિનોદ જોષી દિલીપ મોદી દલપત પઢીયાળ યોગેશ ગઢવી વિનોદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના જ્યોતિર્ધર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ? બાવળા પાટણ ધોળકા ધંધૂકા બાવળા પાટણ ધોળકા ધંધૂકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જયકુમારી વિજય’ નાટક કોનું છે ? જહાંગીર દેસાઈ રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી બહેરામજી મલબારી જહાંગીર દેસાઈ રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી બહેરામજી મલબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP