ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘનશ્યામ' કયા લેખકનું ઉપનામ છે ? રામનારાયણ પાઠક ઝીણાભાઈ દેસાઈ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઝીણાભાઈ દેસાઈ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ક.મા.મુનશી લિખિત 'કાકાની શશી' એ કઈ કૃતિ છે ? નવલકથા નાટક કાવ્યસંગ્રહ નવલિકા નવલકથા નાટક કાવ્યસંગ્રહ નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરુબહેન પટેલની પ્રસિદ્ધ કૃતિ જણાવો. વડની વેલ શીમળાનાં ફૂલ બીજસંશય અંધારી ગલી વડની વેલ શીમળાનાં ફૂલ બીજસંશય અંધારી ગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પવનરૂપેરી’ કાવ્યસંગ્રહ કોનો છે ? ચંદ્રકાન્ત શેઠ નરેશ બારડ જ્યંતી દલાલ ઈશ્વર પરમાર ચંદ્રકાન્ત શેઠ નરેશ બારડ જ્યંતી દલાલ ઈશ્વર પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? ઈશ્વર પેટલીકર ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ બ. ક. ઠાકોર ઈશ્વર પેટલીકર ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ નીતિવાદને માર્ગે સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP