ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ?

જયંત ખત્રી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

ગોવિંદે માંડી ગોઠડી
જ્યોતીન્દ્ર દવે
વિનોદની નજરે
સંભવામિ યુગે યુગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

માનવીની ભવાઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી
વનરાજ ચાવડો
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP