ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? વેરની વસુલાત ભગવાન કૌટિલ્ય ભગ્નપાદુકા ભસ્મકંકણ વેરની વસુલાત ભગવાન કૌટિલ્ય ભગ્નપાદુકા ભસ્મકંકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાચબા-કાચબી'નું ભજન કોનું જાણીતું છે ? ધીરો ભોજાભગત પ્રીતમ બાબુસાહેબ ગાયકવાડ ધીરો ભોજાભગત પ્રીતમ બાબુસાહેબ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ? મધ્યરાત્રીનો પ્રેમ રાત્રિ પછિનો દિવસ મધરાતી રાત સારસીનો સ્નેહ મધ્યરાત્રીનો પ્રેમ રાત્રિ પછિનો દિવસ મધરાતી રાત સારસીનો સ્નેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર ઈચ્છારામ દેસાઈ નવલરામ પંડ્યા કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર ઈચ્છારામ દેસાઈ નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. મોહનલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મણિલાલ પટેલ મોહનલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મણિલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત' ના કવિ કોણ છે ? કલાપી નર્મદ ખબરદાર રા.વિ.પાઠક કલાપી નર્મદ ખબરદાર રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP