ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? ભગવાન કૌટિલ્ય વેરની વસુલાત ભગ્નપાદુકા ભસ્મકંકણ ભગવાન કૌટિલ્ય વેરની વસુલાત ભગ્નપાદુકા ભસ્મકંકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. બાલમુકુંદ દવે હરીન્દ્ર દવે જયંત પાઠક સુરેશ દલાલ બાલમુકુંદ દવે હરીન્દ્ર દવે જયંત પાઠક સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? શામળ ભટ્ટ પ્રેમાનંદ ભોજો ભગત ભાલણ શામળ ભટ્ટ પ્રેમાનંદ ભોજો ભગત ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ? નિરંજન ભગત મોનજ ખંડેરીયા હર્ષ બ્રહ્મભટ્ટ ધીરુ પરીખ નિરંજન ભગત મોનજ ખંડેરીયા હર્ષ બ્રહ્મભટ્ટ ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? શિવરાત્રીનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો જન્માષ્ટમીનો મેળો શિવરાત્રીનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો જન્માષ્ટમીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે" આ વિધાન કોનું છે ? નાનાભાઈ મકરંદ દવે શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી નાનાભાઈ મકરંદ દવે શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP