ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

બાલમુકુંદ દવે
હરીન્દ્ર દવે
જયંત પાઠક
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

શામળ ભટ્ટ
પ્રેમાનંદ
ભોજો ભગત
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ?

નિરંજન ભગત
મોનજ ખંડેરીયા
હર્ષ બ્રહ્મભટ્ટ
ધીરુ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે?

શિવરાત્રીનો મેળો
ભવનાથનો મેળો
શામળાજીનો મેળો
જન્માષ્ટમીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP