ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બકુલ બક્ષી વિશે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?
1. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો.
2. તેમની જાણીતી કોલમો - કળશપૂર્તિમાં 'અંજુ મન' અને રસરંગપૂર્તિમાં 'નવી નજરે' છે.
3. તેમને વિશિષ્ટ સેવા બદલ 1997ની સાલમાં સમાવિષ્ટ ચંદ્રક એનાયત થયો હતો.

આપેલ તમામ
ફક્ત 1
ફક્ત 3
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આરણ્યુ, સરજુ, સાવળ્યું શું છે ?

ઘન વાદ્યો
ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી
માતાજીના મનામણાંના ગીતો
સ્ત્રીઓનાં ઘરેણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ?

નર્મદ સાહિત્ય સભા
પ્રેમાનંદ સાહિત્ય સભા
ફાર્બસ ગુજરાતી સભા
ગુજરાત સાહિત્ય સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP