ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આગગાડી' ના રચયિતા કોણ છે ? જયંતિ દલાલ ધ્રુવ ભટ્ટ મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ ધ્રુવ ભટ્ટ મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? બેચરાજી ચાંપાનેર ડાકોર પાવાગઢ બેચરાજી ચાંપાનેર ડાકોર પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? ધૂમ્રસેર સુર્યા કાચની દિવાલ મનમાં ભૂત ધૂમ્રસેર સુર્યા કાચની દિવાલ મનમાં ભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ? ચુનિલાલ મડિયા ત્રિભુવનદાસ લુહાર હિમાંશી શેલત નવલરામ પંડ્યા ચુનિલાલ મડિયા ત્રિભુવનદાસ લુહાર હિમાંશી શેલત નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ? ભોજાના ચાબખા નરસિંહ મહેતાના પ્રભાતિયા નંદશંકરની નવલકથા ધીરાની ગરબી ભોજાના ચાબખા નરસિંહ મહેતાના પ્રભાતિયા નંદશંકરની નવલકથા ધીરાની ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો. દલપતરામ નંદશંકર મહેતા નર્મદ નવલરામ પંડ્યા દલપતરામ નંદશંકર મહેતા નર્મદ નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP