ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ?

ખરી કેળવણી
વર્મ મંથન
મંગળપ્રભાત
અનાસક્તિયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

નાટ્ય સંપદા - કાન્તિ મડિયા
ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર
દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ
મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP