ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? સુંદરમ્ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ સુંદરમ્ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. બૈજુ મર્દાના આપેલ પૈકી કોઇ નહી સારંગદેવ બૈજુ મર્દાના આપેલ પૈકી કોઇ નહી સારંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય કવિ રાષ્ટ્રીય શાયર અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય કવિ રાષ્ટ્રીય શાયર અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ?’ આ ઉક્તિ કોની સાથે સંકળાયેલ છે ? અખો દયારામ પ્રેમાનંદ શામળ અખો દયારામ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ? રસિકલાલ છોટાલાલ પરીખ નટવરલાલ કુબેરદાસ પંડ્યા કનૈયાલાલ માણેકલાલ મુનશી બાલાશંકર વીરચંદ દેસાઈ રસિકલાલ છોટાલાલ પરીખ નટવરલાલ કુબેરદાસ પંડ્યા કનૈયાલાલ માણેકલાલ મુનશી બાલાશંકર વીરચંદ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP