ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? અખો મીરાંબાઈ ભોજા ભગત નરસિંહ મહેતા અખો મીરાંબાઈ ભોજા ભગત નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડીક સંગ' કાવ્યના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ જયંત પાઠક રાજેન્દ્ર શાહ નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટલીમાં ઉદભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ? સોનેટ ખંડકાવ્ય ગઝલ હાઈકુ સોનેટ ખંડકાવ્ય ગઝલ હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મર્પિત અપૂર્વજી કયા માસિકના તંત્રી હતા ? નવરંગ ઋષિપ્રસાદ શારદા સદ્દગુરુ એકોઝ નવરંગ ઋષિપ્રસાદ શારદા સદ્દગુરુ એકોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો. દુર્ગારામ મહેતા નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી નર્મદશંકર દુર્ગારામ મહેતા નવલરામ પંડ્યા કરસનદાસ મૂળજી નર્મદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. સૌરભ અને શ્રી વસ્ત્રધારા સ્વરૂપ અને શૈલી મહાપ્રસ્થાન સૌરભ અને શ્રી વસ્ત્રધારા સ્વરૂપ અને શૈલી મહાપ્રસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP