ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ? વિનોદ ભટ્ટ ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ વિનોદ ભટ્ટ ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ? રમેશ પારેખ દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક રમેશ પારેખ દુલા ભાયા કાગ ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? આદિલ સુંદરમ્ સ્નેહરશ્મિ બેફામ આદિલ સુંદરમ્ સ્નેહરશ્મિ બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ? થેરીગાથા સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર આચારાંગ સૂત્ર થેરીગાથા સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર આચારાંગ સૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનો પ્રથમ ગઝલ સંગ્રહ કયો છે ? યાયાવરી ગઝલનામે સુખ અંતરિયાળ શૂળ અને શમણાં યાયાવરી ગઝલનામે સુખ અંતરિયાળ શૂળ અને શમણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP