ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? ભોજા ભગત નરસિંહ મહેતા અખો મીરાંબાઈ ભોજા ભગત નરસિંહ મહેતા અખો મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ભાલણ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ ભાલણ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ? ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ પ્રાચીન વાર્તાઓ પ્રાચીન કવિઓ જીવન કથાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ પ્રાચીન વાર્તાઓ પ્રાચીન કવિઓ જીવન કથાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દોહરો છંદમાં યતિ કયા અક્ષર પછી આવે છે ? બારમા તેરમા ચૌદમા દસમા બારમા તેરમા ચૌદમા દસમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી નર્મદ દાદાભાઈ નવરોજી કેખુશરો કાબરાજી કરસનદાસ મૂળજી નર્મદ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર પટેલ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP