ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ?

ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ
પ્રાચીન વાર્તાઓ
પ્રાચીન કવિઓ
જીવન કથાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?

કેખુશરો કાબરાજી
કરસનદાસ મૂળજી
નર્મદ
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

લાભશંકર ઠાકર
મણિલાલ હ. પટેલ
રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP