ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? પ્રેમાનંદ દયાનંદ રામાનંદ સહજાનંદ પ્રેમાનંદ દયાનંદ રામાનંદ સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો. મકરંદ દવે બ. ક. ઠાકોર જયંત પાઠક વિનોદ જોશી મકરંદ દવે બ. ક. ઠાકોર જયંત પાઠક વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદૈવ - શબ્દની સંધિ આપો સદા + એવા સદ + એવ સદા + ઈવ સદા + એવ સદા + એવા સદ + એવ સદા + ઈવ સદા + એવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? ભારતનો પ્રારંભિક ઈતિહાસ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ અસહકાર આંદોલન 'હિંદ છોડો' લડત ભારતનો પ્રારંભિક ઈતિહાસ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ અસહકાર આંદોલન 'હિંદ છોડો' લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ? ભાનુપ્રસાદ પંડ્યા પ્રહલાદ પારેખ મનુભાઈ પંચોળી બ.ક.ઠાકોર ભાનુપ્રસાદ પંડ્યા પ્રહલાદ પારેખ મનુભાઈ પંચોળી બ.ક.ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? માતા વીરકુંવરીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ દાદા રાવ દુદાજીએ માતા વીરકુંવરીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ દાદા રાવ દુદાજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP