ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે
પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી
ધીરુબેન પટેલ - વાંસનો અંકુર
મગનભાઈ બી. પટેલ - કિન્નરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો.

વાર્તા
નવલિકા
નવલકથા
એકાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે ?

સિતાંશુ યશચંદ્ર
ધીરુભાઈ ઠાકર
યશવંત શુક્લ
અમૃતલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP