ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? રામાનંદ પ્રેમાનંદ સહજાનંદ દયાનંદ રામાનંદ પ્રેમાનંદ સહજાનંદ દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ? રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ બક્ષીના કયા વાર્તાસંગ્રહોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાડમી એવોર્ડ આપવામાં આવ્યો છે ? મજલિસ એક પણ નહીં મોનાલિસા ઉપરોક્ત બંને મજલિસ એક પણ નહીં મોનાલિસા ઉપરોક્ત બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ 'ઉશનસ્'નું પૂરું નામ શું હતું ? નટવરલાલ પટેલ ચંદ્રકાન્ત પંડયા નટવરલાલ પંડ્યા ઝીણાભાઈ દેસાઈ નટવરલાલ પટેલ ચંદ્રકાન્ત પંડયા નટવરલાલ પંડ્યા ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? ઝૂલણા શિખરિણી શાર્દૂલવિક્રીડિત મનહર ઝૂલણા શિખરિણી શાર્દૂલવિક્રીડિત મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. અનન્વય શ્લેષ ઉપમા વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP