ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ગુજરાતનો નાથ - ક.મા.મુનશી કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ આગગાડી - ઈશ્વર પેટલીકર ગુજરાતનો નાથ - ક.મા.મુનશી કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ આગગાડી - ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુન્દનિકા કાપડિયાની પ્રથમ રચના જણાવો ? કાગળની હોડી અગન પિપાસા પ્રેમનાં આંસુ પરોઢ થતા પહેલા કાગળની હોડી અગન પિપાસા પ્રેમનાં આંસુ પરોઢ થતા પહેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ? બાલાશંકર વીરચંદ દેસાઈ કનૈયાલાલ માણેકલાલ મુનશી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રસિકલાલ છોટાલાલ પરીખ બાલાશંકર વીરચંદ દેસાઈ કનૈયાલાલ માણેકલાલ મુનશી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રસિકલાલ છોટાલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મહાવીરચરિતમ્" એ કોની કૃતિ છે ? ભવભૂતિ કાલિદાસ ભરતમુનિ ભાસ ભવભૂતિ કાલિદાસ ભરતમુનિ ભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કોની કૃતિ છે ? ઈશ્વર પેટલીકર સારંગ બારોટ મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર સારંગ બારોટ મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? ભગ્નપાદુકા ભગવાન કૌટિલ્ય વેરની વસુલાત ભસ્મકંકણ ભગ્નપાદુકા ભગવાન કૌટિલ્ય વેરની વસુલાત ભસ્મકંકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP