ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગુજરાતનો નાથ - ક.મા.મુનશી
કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા
ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ
આગગાડી - ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ?

બાલાશંકર વીરચંદ દેસાઈ
કનૈયાલાલ માણેકલાલ મુનશી
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
રસિકલાલ છોટાલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP