ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ગુજરાતનો નાથ - ક.મા.મુનશી આગગાડી - ઈશ્વર પેટલીકર ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગુજરાતનો નાથ - ક.મા.મુનશી આગગાડી - ઈશ્વર પેટલીકર ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માય ડીયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે ? મણિલાલ હ. પટેલ નર્મદાશંકર દવે લાભશંકર ઠાકર જયંતીલાલ ગોહેલ મણિલાલ હ. પટેલ નર્મદાશંકર દવે લાભશંકર ઠાકર જયંતીલાલ ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન છે. ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય સંસ્કૃતિ પરિષદ ભારતીય ભાષા સંસ્થાન ભારતીય વિદ્યાભવન ગુજરાત વિશ્વકોષ ન્યાય ભારતીય સંસ્કૃતિ પરિષદ ભારતીય ભાષા સંસ્થાન ભારતીય વિદ્યાભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ? ચક્ષુ:શ્રવા છકડો ટાઈમ ટેબલ જક્ષણી ચક્ષુ:શ્રવા છકડો ટાઈમ ટેબલ જક્ષણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હવેલી' એકાંકીના લેખકનું નામ જણાવો. ઉમાશંકર જોશી સુરેશ જોશી ભાલચંદ્ર જોષી મનીશ જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી ભાલચંદ્ર જોષી મનીશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' શૂન્ય પાલનપુરી જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' શૂન્ય પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP