ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગુજરાતનો નાથ - ક.મા.મુનશી
આગગાડી - ઈશ્વર પેટલીકર
ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ
કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ?

વર્ષા અડાલજા
રતિલાલ બોરીસાગર
મહેન્દ્ર મેઘાણી
દિલીપ રાણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રખડુંનો કાગળ‘ નિબંધસંગ્રહ કોનો છે ?

અરવિંદ પંડ્યા
મહેન્દ્રસિંહ પરમાર
જયંત પાઠક
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP