ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

ઉમાશંકર જોષી
ત્રિભુવનદાસ લુહાર
ઝીણાભાઈ દેસાઈ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ?

કનૈયાલાલ મુનશી
રમણલાલ વ. દેસાઈ
નારાયણ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ?

વિદ્યાગૌરી નીલકંઠ
સરોજબેન પાઠક
ધીરુબેન પટેલ
વર્ષાબેન અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP