ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીગર અને અમી ___ સાહિત્યકારની રચના છે.

ચુનીલાલ મહેતા
ચં. ચી. મહેતા
ચુનીલાલ શાહ
ચુનીલાલ મડિયા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

મનુભાઈ પંચોળી
ઝીણાભાઈ દેસાઈ
ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP