ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી મહાદેવભાઈ દેસાઈ ચંદ્રવદન મેહતા કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી મહાદેવભાઈ દેસાઈ ચંદ્રવદન મેહતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? અમૃત ઘાયલ જલન માતરી આદિલ મન્સૂરી ખલીલ ધનતેજવી અમૃત ઘાયલ જલન માતરી આદિલ મન્સૂરી ખલીલ ધનતેજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બૃહદપિંગળ’ ગ્રંથના રચયિતા કોણ છે ? રા.વિ. પાઠક નર્મદ દલપતરામ પિંગળ મુની રા.વિ. પાઠક નર્મદ દલપતરામ પિંગળ મુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જુગતરામ દવેનો આશ્રમ ક્યા આવેલો છે ? સાપુતારા વાંસદા વેડછી ધરમપુર સાપુતારા વાંસદા વેડછી ધરમપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "દાંડિયો" સામાયિક કોણે શરૂ કર્યું હતું ? નવલરામ નંદશંકર ન્હાનાલાલ નર્મદ નવલરામ નંદશંકર ન્હાનાલાલ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP