ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ?

કાન્તિ ભટ્ટ
ચંદ્રકાંત બક્ષી
ગુણવંત શાહ
ચંદ્રકાન્ત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
ભારતનો પ્રારંભિક ઈતિહાસ
અસહકાર આંદોલન
'હિંદ છોડો' લડત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

અબ્દુલગની દહીંવાલા
જલન માતરી
મોહમ્મદ માંકડ
જોસેફ મેકવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP