ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ? કાન્તિ ભટ્ટ ચંદ્રકાંત બક્ષી ગુણવંત શાહ ચંદ્રકાન્ત મહેતા કાન્તિ ભટ્ટ ચંદ્રકાંત બક્ષી ગુણવંત શાહ ચંદ્રકાન્ત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો ભવાઈ વેશ સામાજિક વેશ નથી ? જૂઠણ સરાણિયો શૂરો રાઠોડ કજોડા જૂઠણ સરાણિયો શૂરો રાઠોડ કજોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? સ્વામી આનંદ હરિકૃષ્ણ પાઠક ન્હાનાલાલ પ્રેમજી પટેલ સ્વામી આનંદ હરિકૃષ્ણ પાઠક ન્હાનાલાલ પ્રેમજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. વલ્લભ મેવાડો ઝવેરચંદ મેઘાણી અખો પ્રીતમ વલ્લભ મેવાડો ઝવેરચંદ મેઘાણી અખો પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ ભારતનો પ્રારંભિક ઈતિહાસ અસહકાર આંદોલન 'હિંદ છોડો' લડત 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ ભારતનો પ્રારંભિક ઈતિહાસ અસહકાર આંદોલન 'હિંદ છોડો' લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? અબ્દુલગની દહીંવાલા જલન માતરી મોહમ્મદ માંકડ જોસેફ મેકવાન અબ્દુલગની દહીંવાલા જલન માતરી મોહમ્મદ માંકડ જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP