ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ? ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ કાન્તિ ભટ્ટ ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ક્યા સર્જકને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? ભોળાભાઇ પટેલ ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ભોળાભાઇ પટેલ ભગવતીકુમાર શર્મા રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP Both (રઘુવીર ચૌધરી) & (પન્નાલાલ પટેલ) are correct
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? જ્ઞાનપ્રસારક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી બુદ્ધિવર્ધક સભા ગુજરાત સાહિત્ય અકાદમી જ્ઞાનપ્રસારક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી બુદ્ધિવર્ધક સભા ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ? ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ વૈષ્ણવજન - નરસિંહ મહેતા કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ વૈષ્ણવજન - નરસિંહ મહેતા કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' નામનું કાવ્ય ઝવેરચંદ મેઘાણીના કયા કાવ્યસંગ્રહમાં છે ? રવિપ્રવીણા સિંધુડો વેણીનાં ફૂલ યુગવંદના રવિપ્રવીણા સિંધુડો વેણીનાં ફૂલ યુગવંદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ? ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ રમણલાલ વ. દેસાઈ ચુનીલાલ વ. શાહ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ રમણલાલ વ. દેસાઈ ચુનીલાલ વ. શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP