ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ? ગુણવંત શાહ કાન્તિ ભટ્ટ ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ કાન્તિ ભટ્ટ ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાન્ત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિતાંશુ યશશ્ચંદ્ર રચિત તોખાર નાટક પિટર શેફરના કયા નાટકનું રૂપાંતર છે ? આઉટલેન્ડર વેનીટી ફેર ધ ક્રાઉન એકવસ આઉટલેન્ડર વેનીટી ફેર ધ ક્રાઉન એકવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કસુંબીનો રંગ’ના કવિ કોણ ? જોરાવરસિંહ્ જાદવ જયમલ્લ પરમાર ઝવેરચંદ મેઘાણી ખોડીદાસ પરમાર જોરાવરસિંહ્ જાદવ જયમલ્લ પરમાર ઝવેરચંદ મેઘાણી ખોડીદાસ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ? વિનોદ ભટ્ટ આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુણવંત શાહ વિનોદ ભટ્ટ આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ? નથુરામ શર્મા-બીલખા આપાદાના-ચલાલા દેવાભગત-ભાણવડ જાહેર પીર-ઉનાવા નથુરામ શર્મા-બીલખા આપાદાના-ચલાલા દેવાભગત-ભાણવડ જાહેર પીર-ઉનાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP