ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
ગુણવંત શાહ
ચંદ્રકાન્ત મહેતા
કાન્તિ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભવાઈ મંડળીના મોવડીને ___ નામે ઓળખવામાં આવે છે.

નાયક
ઠાકર
દાદુ
રંગલો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP