ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફારી કયા વિષયનું પાક્ષિક છે ? પર્યાવરણ વિજ્ઞાન સંગીત સાહિત્ય પર્યાવરણ વિજ્ઞાન સંગીત સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? શામળ અખો દયાનંદ પ્રેમાનંદ શામળ અખો દયાનંદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. પંડિત યુગ - કાન્ત, કલાપી ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ પંડિત યુગ - કાન્ત, કલાપી ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. નાકર શામળ પ્રેમાનંદ વિષ્ણુદાસ નાકર શામળ પ્રેમાનંદ વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ? પ્રફુલ્લ રાવલ ગુણવંતરાય આચાર્ય કરસનદાસ માણેક દલસુખભાઈ માલવણિયા પ્રફુલ્લ રાવલ ગુણવંતરાય આચાર્ય કરસનદાસ માણેક દલસુખભાઈ માલવણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. ભારતની પ્રજા સરદાર પટેલ અંગ્રેજો ગાંધીજી ભારતની પ્રજા સરદાર પટેલ અંગ્રેજો ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP