ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ?

કરણઘેલો - નવલકથા
નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો
કુંવરબાઈનું મામેરું - આખ્યાન
ભણકાર - ખંડકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP