ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? સુંદરમ્ આદિલ સ્નેહરશ્મિ બેફામ સુંદરમ્ આદિલ સ્નેહરશ્મિ બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદે કોને ઝાકળ જેવા અણદીઠ કહ્યાં છે ? નંદુલાલ મહેતાને ગૌરાંગ મહેતાને શૈલેષ મહેતાને સુરેશ મહેતાને નંદુલાલ મહેતાને ગૌરાંગ મહેતાને શૈલેષ મહેતાને સુરેશ મહેતાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? દર્શક પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી દર્શક પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જોસેફ મેકવાન અબ્દુલગની દહીંવાલા મોહમ્મદ માંકડ જલન માતરી જોસેફ મેકવાન અબ્દુલગની દહીંવાલા મોહમ્મદ માંકડ જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? આગગાડી - ઈશ્વર પેટલીકર ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ ગુજરાતનો નાથ - ક.મા.મુનશી કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા આગગાડી - ઈશ્વર પેટલીકર ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ ગુજરાતનો નાથ - ક.મા.મુનશી કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ? લાભશંકર ઠાકર સુરેશ જોષી રતિલાલ બોરીસાગર અશોક ચાવડા લાભશંકર ઠાકર સુરેશ જોષી રતિલાલ બોરીસાગર અશોક ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP