ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

કરસનદાસ માણેક
દલસુખભાઈ માલવણિયા
પ્રફુલ્લ રાવલ
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
નરસિંહરાવ દિવેટીયા
રઘુવીર ચૌધરી
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો.

મુકુન્દરાય આચાર્ય
દિલીપ રાણપુરા
મુકેશ જોષી
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP