ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ પાનબાઈ અવિનાશ વ્યાસ કલાપી મીરાંબાઈ પાનબાઈ અવિનાશ વ્યાસ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલભોગ્ય લોકકથાઓ આપનાર ? ચંદ્રકાન્ત બક્ષી ગુણવંતરાય આચાર્ય ગીજુભાઈ બધેકા યશવંત શુક્લ ચંદ્રકાન્ત બક્ષી ગુણવંતરાય આચાર્ય ગીજુભાઈ બધેકા યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ચંદ્રવદન મહેતા-આગગાડી દલપતરામ-મિથ્યાભિમાન શામળ-રણયજ્ઞ રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક ચંદ્રવદન મહેતા-આગગાડી દલપતરામ-મિથ્યાભિમાન શામળ-રણયજ્ઞ રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? મુકુન્દરાય પટ્ટણી ડાહ્યાભાઈ દેરાસરી કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી મુકુન્દરાય પટ્ટણી ડાહ્યાભાઈ દેરાસરી કવિ ન્હાનાલાલ હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી હકીકત' કયા સ્વરૂપની કૃતિ છે ? ઊર્મિકાવ્ય આત્મકથા નવલકથા નવલિકા ઊર્મિકાવ્ય આત્મકથા નવલકથા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? શૂન્ય પાલનપુરી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' શૂન્ય પાલનપુરી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP