ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?
"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં."

રમેશ પારેખ
હરીન્દ્ર દવે
સુરેશ દલાલ
સુરસિંહજી ગોહિલ - કલાપિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

ચુનિલાલ મડિયા
હિમાંશી શેલત
ત્રિભુવનદાસ લુહાર
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

પરીક્ષા - મધુબેન ગાંધી
બાનો વાડો - પ્રવીણ દરજી
રાનમાં - ધ્રુવ ભટ્ટ
ભીખુ - ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP