ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? કલાપી પાનબાઈ અવિનાશ વ્યાસ મીરાંબાઈ કલાપી પાનબાઈ અવિનાશ વ્યાસ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." રમેશ પારેખ હરીન્દ્ર દવે સુરેશ દલાલ સુરસિંહજી ગોહિલ - કલાપિ રમેશ પારેખ હરીન્દ્ર દવે સુરેશ દલાલ સુરસિંહજી ગોહિલ - કલાપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ? ચુનિલાલ મડિયા હિમાંશી શેલત ત્રિભુવનદાસ લુહાર નવલરામ પંડ્યા ચુનિલાલ મડિયા હિમાંશી શેલત ત્રિભુવનદાસ લુહાર નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા શેઠ શામળશા જોગ કેટલા રૂપિયાની હૂંડી લખી આપી હતી ? રૂા. 100 રૂા. 700 રૂા. 250 રૂા. 500 રૂા. 100 રૂા. 700 રૂા. 250 રૂા. 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? પરીક્ષા - મધુબેન ગાંધી બાનો વાડો - પ્રવીણ દરજી રાનમાં - ધ્રુવ ભટ્ટ ભીખુ - ધૂમકેતુ પરીક્ષા - મધુબેન ગાંધી બાનો વાડો - પ્રવીણ દરજી રાનમાં - ધ્રુવ ભટ્ટ ભીખુ - ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? અશોક ચાવડા નગીનદાસ પારેખ નિરંજન ત્રિવેદી મનોહર ત્રિવેદી અશોક ચાવડા નગીનદાસ પારેખ નિરંજન ત્રિવેદી મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP