ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર રાવળનું નામ કયા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે જાણીતું છે ? નૃત્ય શિલ્પ ચિત્રકલા સંગીત નૃત્ય શિલ્પ ચિત્રકલા સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ? જ્યોતિન્દ્ર દવે હરીન્દ્ર દવે ધીરુબહેન પટેલ બકુલ ત્રિપાઠી જ્યોતિન્દ્ર દવે હરીન્દ્ર દવે ધીરુબહેન પટેલ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? અખંડઆનંદ નવચેતન પરબ શબ્દસૃષ્ટિ અખંડઆનંદ નવચેતન પરબ શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. અનુષ્ટુપ સવૈયા દોહરો સ્ત્રગ્ધરા અનુષ્ટુપ સવૈયા દોહરો સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ? ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ પ્રાચીન કવિઓ જીવન કથાઓ પ્રાચીન વાર્તાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ પ્રાચીન કવિઓ જીવન કથાઓ પ્રાચીન વાર્તાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? કિશનસિંહ ચાવડા સ્વામી સચ્ચિદાનંદ કિશોરલાલ મશરૂવાળા સ્વામી આનંદ કિશનસિંહ ચાવડા સ્વામી સચ્ચિદાનંદ કિશોરલાલ મશરૂવાળા સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP