ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

ચંદ્રકાંત બક્ષી
મધુ રાય
ચિનુ મોદી
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?

નવાખ્યાન
ધ્રુવાખ્યાન
તીર્થાખ્યાન
ચંદ્રહાસ આખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ?

છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો
પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે.
અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત
શોધું છું હું એવી જ કવિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP