ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.
'ઝાકળ જેવા અણદીઠ'

સ્વામી આનંદ
અમૃતલાલ વેગડ
યશવંત શુક્લ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

સૌરાષ્ટ્ર દર્પણ
વિજ્ઞાન વિલાસ
રાસ્તેગોફતાર
જ્ઞાનસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પીતાંબર પટેલ
મનુભાઈ પંચોળી
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP