ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.'ઝાકળ જેવા અણદીઠ' સ્વામી આનંદ અમૃતલાલ વેગડ યશવંત શુક્લ નારાયણ દેસાઈ સ્વામી આનંદ અમૃતલાલ વેગડ યશવંત શુક્લ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? સૌરાષ્ટ્ર દર્પણ વિજ્ઞાન વિલાસ રાસ્તેગોફતાર જ્ઞાનસાગર સૌરાષ્ટ્ર દર્પણ વિજ્ઞાન વિલાસ રાસ્તેગોફતાર જ્ઞાનસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી ધીરુભાઈ ઠાકરનું છે ? સવ્યસાચી કૌટિલ્ય ઝુબીન દર્શક સવ્યસાચી કૌટિલ્ય ઝુબીન દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ? ગોવર્ધનરામ ત્રિપાઠી પીતાંબર પટેલ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા ગોવર્ધનરામ ત્રિપાઠી પીતાંબર પટેલ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટ્ય સમા ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? પ્રેમાનંદે જનાર્દને અસાઈતે ભાલણે પ્રેમાનંદે જનાર્દને અસાઈતે ભાલણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કચ્છના મેઘાણી તરીકે કોણ ઓળખાય છે ? રમણિક સોમેશ્વર જોરાવરસિંહ જાદવ અનિલ ચાવડા દુલેરાય કારાણી રમણિક સોમેશ્વર જોરાવરસિંહ જાદવ અનિલ ચાવડા દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP