ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ ઝવેરચંદ મેઘાણી કવિ હરીન્દ્ર દવે કવિ નાનાલાલ કવિ બોટાદકર કવિ ઝવેરચંદ મેઘાણી કવિ હરીન્દ્ર દવે કવિ નાનાલાલ કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? હરજી લવજી દામાણી 'શયદા' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' શૂન્ય પાલનપુરી જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' શૂન્ય પાલનપુરી જગજિતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ? જયંત પાઠક અમૃતલાલ વેગડ સુરેશ દલાલ નાનાભાઈ ભટ્ટ જયંત પાઠક અમૃતલાલ વેગડ સુરેશ દલાલ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાજી કાસમ, તારી વીજળી રે' લોકગીતમાં વીજળી કોનું નામ છે ? માનવી ટિકિટ જાન આગબોટ માનવી ટિકિટ જાન આગબોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ અમદાવાદ નડિયાદ સુરત રાજકોટ અમદાવાદ નડિયાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP