ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ બોટાદકર કવિ હરીન્દ્ર દવે કવિ ઝવેરચંદ મેઘાણી કવિ નાનાલાલ કવિ બોટાદકર કવિ હરીન્દ્ર દવે કવિ ઝવેરચંદ મેઘાણી કવિ નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ? સ્વામી સચ્ચિદાનંદ વૈદ્ય પુનર્વસુ સ્વામી આનંદ જિપ્સી સ્વામી સચ્ચિદાનંદ વૈદ્ય પુનર્વસુ સ્વામી આનંદ જિપ્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ? રતિલાલ બોરીસાગર મૃગેશ શાહ નટવરલાલ પંડયા શ્યામ સાધુ રતિલાલ બોરીસાગર મૃગેશ શાહ નટવરલાલ પંડયા શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? શબ્દાનુપ્રાસ વાક્યાબંધ અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી શબ્દાનુપ્રાસ વાક્યાબંધ અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “નિર્ઝરિણી’’ કાવ્યસંગ્રહ કોનો છે ? ચીનુભાઈ પટવા કવિ બોટાદકર રસિકલાલ પરીખ અરદેશર ખબરદાર ચીનુભાઈ પટવા કવિ બોટાદકર રસિકલાલ પરીખ અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ ભક્તકવિ દયારામ - ડભોઈ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા કવિવર નર્મદ - સુરત ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ ભક્તકવિ દયારામ - ડભોઈ મહાકવિ પ્રેમાનંદ - વડોદરા કવિવર નર્મદ - સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP