ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ?

કવિ બોટાદકર
કવિ નાનાલાલ
કવિ હરીન્દ્ર દવે
કવિ ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શક તરીકે કોણ જાણીતું છે ?

મનુભાઈ રાજારામ પંચોળી
મનુભાઈ ભગવાનદાસ પંચોળી
મનુભાઈ સોમાભાઈ પંચોળી
મનુભાઈ લખારામ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂની ગુજરાતી ફિલ્મ 'ભવની ભવાઈ' પટકથા લેખન કરનાર ગુજરાતી સાહિત્ય સર્જક કોણ ?

ધીરુભાઈ પરીખ
ધીરુબહેન પટેલ
ધીરેન્દ્ર મહેતા
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

ઉમાશંકર જોષી - ધૂમકેતુ
અલીખાન બલોચ - શૂન્ય
બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો
સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ.17 સદીથી અઢારમી સદીનો સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં કયા યુગ તરીકે ઓળખાય છે ?

નરસિંહ યુગ
હેમ યુગ
જૈન યુગ
પ્રેમાનંદ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP