ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ?

દુર્ગારામ મહેતાજી
નર્મદ
દલપતરામ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

ધૂળમાંની પગલીઓ
પડઘાની પેલે પાર
ભીની હવા, ભીના શ્વાસ
ગગનધરા પર તડકા નીચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP