ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતાજી નર્મદ દલપતરામ નવલરામ પંડ્યા દુર્ગારામ મહેતાજી નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ? લગ્ન માટેની મિલન માટેની વિદાય માટેની અંતિમ વિદાય માટેની લગ્ન માટેની મિલન માટેની વિદાય માટેની અંતિમ વિદાય માટેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ? ધૂમકેતુ નર્મદ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ધૂમકેતુ નર્મદ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? ક્ષેમુ દિવેટીયા રવિશંકર રાવળ આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા ક્ષેમુ દિવેટીયા રવિશંકર રાવળ આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ધૂમકેતુ ર.વ.દેસાઈ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ધૂમકેતુ ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ? નરસિંહરાવ દિવેટિયા વિશ્વનાથ ભટ્ટ ન્હાનાલાલ મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટિયા વિશ્વનાથ ભટ્ટ ન્હાનાલાલ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP