ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.
a. ધૂળમાંની પગલીઓ
b. કાફલો
c. બંદીવાન
d. સમુદ્રાન્તિકે
1. વર્ષા અડાલજા
2. વિનેશ અંતાણી
3. ધ્રુવભટ્ટ
4. ચંદ્રકાન્ત શેઠ

a-3, b-4, c-2, d-1
a-2, b-3, c-1, d-4
a-1, b-2, c-4, d-3
a-4, b-2, c-1, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
ચંદ્રવદન મહેતા
રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

અલ્લાબેલી - ગુણવંત આચાર્ય
આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી
સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ
વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP