ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ? ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ ચંદ્રકાંત બક્ષી સ્વામી સચ્ચિદાનંદ આનંદશંકર ધ્રુવ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ ચંદ્રકાંત બક્ષી સ્વામી સચ્ચિદાનંદ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ? કાશ્મીરનો પ્રવાસ કલાપીની પત્રધારા હૃદયત્રિપુટી કલાપીનો કેકારવ કાશ્મીરનો પ્રવાસ કલાપીની પત્રધારા હૃદયત્રિપુટી કલાપીનો કેકારવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં ગાંધીજીની પ્રમુખ તરીકે વરણી થયેલી ? 1934 1936 1932 1938 1934 1936 1932 1938 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? અખો શામળ દયારામ પ્રેમાનંદ અખો શામળ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તક’ શેનો પ્રકાર છે ? હાઈકુ લઘુકાવ્ય લોકગીત ગઝલ હાઈકુ લઘુકાવ્ય લોકગીત ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સોનેટના પિતા તરીકે ક્યા કવિની ઓળખ છે ? ઉશનસ્ રા.વિ. પાઠક સુંદરમ્ બ.ક. ઠાકોર ઉશનસ્ રા.વિ. પાઠક સુંદરમ્ બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP