ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ?

ચંદ્રકાંત બક્ષી
સ્વામી સચ્ચિદાનંદ
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે?

ગુજરાત વિદ્યાપીઠ
ગાયત્રી પરિવાર
ગુજરાતી સાહિત્ય પરિષદ
સ્વામિનારાયણ સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP