ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? નાનાલાલ નરસિંહરાવ દિવેટીયા હરીન્દ્ર દવે રઘુવીર ચૌધરી નાનાલાલ નરસિંહરાવ દિવેટીયા હરીન્દ્ર દવે રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "દાંડિયો" સામાયિક કોણે શરૂ કર્યું હતું ? ન્હાનાલાલ નર્મદ નવલરામ નંદશંકર ન્હાનાલાલ નર્મદ નવલરામ નંદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. નવલકથા વાર્તા એકાંકી નવલિકા નવલકથા વાર્તા એકાંકી નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી તડ ને ફડ - નગીનદાસ સંધવી માનસ દર્શન - મોરારી બાપુ વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી તડ ને ફડ - નગીનદાસ સંધવી માનસ દર્શન - મોરારી બાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટકની રચના કોણે કરી હતી ? બાણભટ્ટ કવિ બિલ્હણ કવિ ભટ્ટી કવિ કલ્હણ બાણભટ્ટ કવિ બિલ્હણ કવિ ભટ્ટી કવિ કલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘જામ ભણીની જાત્રા’ કોની આત્મકથા છે ? ગુણવંત શાહ ઉર્વિશ કોઠારી કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ ગુણવંત શાહ ઉર્વિશ કોઠારી કુમારપાળ દેસાઈ મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP