ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો.

નવલકથા
વાર્તા
એકાંકી
નવલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ
બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી
તડ ને ફડ - નગીનદાસ સંધવી
માનસ દર્શન - મોરારી બાપુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘જામ ભણીની જાત્રા’ કોની આત્મકથા છે ?

ગુણવંત શાહ
ઉર્વિશ કોઠારી
કુમારપાળ દેસાઈ
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP