ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? રઘુવીર ચૌધરી નાનાલાલ હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી નાનાલાલ હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? મૌન - હરીન્દ્ર દવે છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મુખવટો - બાલમુકુંદ દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મૌન - હરીન્દ્ર દવે છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મુખવટો - બાલમુકુંદ દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? પદ એકાંકી સોનેટ નિબંધ પદ એકાંકી સોનેટ નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ ભટ્ટ સુરેશ જોષી સુરેશ દલાલ સુરેશ મહેતા સુરેશ ભટ્ટ સુરેશ જોષી સુરેશ દલાલ સુરેશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંવરબાઈનું મામેરું આખ્યાનકૃતિ ક્યાં કવિની છે ? નન્હાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા કવિ દલપતરામ નન્હાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોરઠ તારા વહેતા પાણી’ નવલકથાના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ધૂમકેતુ નર્મદ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ધૂમકેતુ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP