ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

નરસિંહરાવ દિવેટીયા
પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.

આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી
ઔરંગઝેબ - ચિનુ મોદી
કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર
એક લાલની રાણી - હરીશ નાગ્રેચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP