ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? 'બ. ક. ઠાકોર' નરસિંહરાવ દિવેટીયા 'કાન્ત' 'કલાપી' 'બ. ક. ઠાકોર' નરસિંહરાવ દિવેટીયા 'કાન્ત' 'કલાપી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું ? ન્હાનાલાલ સુંદરમ કલાપી કાન્ત ન્હાનાલાલ સુંદરમ કલાપી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ? દલપત પઢિયાર પ્રિયકાંત મણિયાર રાવજી પટેલ રઘવાજી માઘડ દલપત પઢિયાર પ્રિયકાંત મણિયાર રાવજી પટેલ રઘવાજી માઘડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ? સુરેશ દલાલ અમૃતલાલ વેગડ જયંત પાઠક નાનાભાઈ ભટ્ટ સુરેશ દલાલ અમૃતલાલ વેગડ જયંત પાઠક નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ના રચયિતાનું નામ જણાવો. નરસિંહ ભોજો પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ ભોજો પ્રેમાનંદ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ? વિદાય માટેની લગ્ન માટેની અંતિમ વિદાય માટેની મિલન માટેની વિદાય માટેની લગ્ન માટેની અંતિમ વિદાય માટેની મિલન માટેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP