ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.
નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

એક પણ નહીં
સરસ્વતી સન્માન-1997
મૂર્તિદેવી પુરસ્કાર-1955
દિલ્હી સાહિત્ય અકાદમી-1955

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ?

સોક્રેટિસ
ઝેર તો પીધા છે જાણી જાણી
કુરુક્ષેત્ર
દીપ નિર્વાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ?

ગૌરીશંકર માધવરામ જોશી
ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP